શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
ભાવનાએ કબૂલ્યુઃ જયેશ પટેલ મને છોકરીઓ લાવવાનું કહેતા તેથી હું તેમને લઈ જતી ને પછી........
વડોદરાઃ પારુલ યુનિવર્સિટીમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોલેજના સંચાલક ટ્રસ્ટી અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા અગ્રણી જયેશ કે. પટેલે પોતાના પર બળાત્કાર ગુજાર્યો ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં હોસ્ટેલની રેક્ટર ભાવના ચૌહાણ પણ આરોપી છે. પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે ત્યારે ભાવના ચૌહાણ કોણ છે અને તેણે પોલીસ સામે શું કબૂલાત કરી તેના પર નાંખો નજર.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion