શોધખોળ કરો

Indian Tourists: માલદીવના નુકસાનથી આ દેશને થઇ રહ્યો છે ફાયદો, ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો

ભારત સાથેના તાજેતરના વિવાદ બાદ પડોશી દેશ માલદીવને પ્રવાસન મોરચે નુકસાન થઈ રહ્યું છે. આ વિવાદ બાદ માલદીવમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ભારત સાથેના તાજેતરના વિવાદ બાદ પડોશી દેશ માલદીવને પ્રવાસન મોરચે નુકસાન થઈ રહ્યું છે. આ વિવાદ બાદ માલદીવમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

પ્રતિકાત્મક તસવીર

1/9
ભારત સાથેના તાજેતરના વિવાદ બાદ પડોશી દેશ માલદીવને પ્રવાસન મોરચે નુકસાન થઈ રહ્યું છે. આ વિવાદ બાદ માલદીવમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ભારત સાથેના તાજેતરના વિવાદ બાદ પડોશી દેશ માલદીવને પ્રવાસન મોરચે નુકસાન થઈ રહ્યું છે. આ વિવાદ બાદ માલદીવમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
2/9
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત પછી લોકોએ માલદીવનો બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું અને તેના બદલે લક્ષદ્વીપ જવાની વાત કરી હતી. હાલમાં માલદીવના બહિષ્કારના અભિયાનથી શ્રીલંકાને ઘણો ફાયદો થતો જણાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાત પછી લોકોએ માલદીવનો બહિષ્કાર કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું અને તેના બદલે લક્ષદ્વીપ જવાની વાત કરી હતી. હાલમાં માલદીવના બહિષ્કારના અભિયાનથી શ્રીલંકાને ઘણો ફાયદો થતો જણાય છે.
3/9
જાન્યુઆરી મહિના દરમિયાન ભારતીય પ્રવાસીઓએ માલદીવને બદલે શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને ચાર વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું કે માલદીવ કરતાં વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી.
જાન્યુઆરી મહિના દરમિયાન ભારતીય પ્રવાસીઓએ માલદીવને બદલે શ્રીલંકાની મુલાકાત લીધી હતી અને ચાર વર્ષમાં આ પ્રથમ વખત બન્યું હતું કે માલદીવ કરતાં વધુ ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી.
4/9
માલદીવના ન્યૂઝ આઉટલેટ Adhadhu અનુસાર, ગયા મહિને 2,08,253 પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જે એક વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 2023 કરતાં એક લાખ વધુ છે. જ્યારે માલદીવમાં પ્રવાસીઓની સંખ્યા ઘટીને 1,92,385 થઈ ગઈ છે.
માલદીવના ન્યૂઝ આઉટલેટ Adhadhu અનુસાર, ગયા મહિને 2,08,253 પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જે એક વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 2023 કરતાં એક લાખ વધુ છે. જ્યારે માલદીવમાં પ્રવાસીઓની સંખ્યા ઘટીને 1,92,385 થઈ ગઈ છે.
5/9
આ બદલાવ પાછળ ભારતીય પ્રવાસીઓને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે, જેઓ વિવાદ બાદ માલદીવનો પ્રવાસ રદ કરીને શ્રીલંકા જઈ રહ્યા છે.
આ બદલાવ પાછળ ભારતીય પ્રવાસીઓને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે, જેઓ વિવાદ બાદ માલદીવનો પ્રવાસ રદ કરીને શ્રીલંકા જઈ રહ્યા છે.
6/9
જાન્યુઆરી 2023માં માત્ર 13,759 ભારતીય પ્રવાસીઓ શ્રીલંકા ગયા હતા, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં તેની સંખ્યા અઢી ગણી વધીને 34,399 થઈ ગઈ છે.
જાન્યુઆરી 2023માં માત્ર 13,759 ભારતીય પ્રવાસીઓ શ્રીલંકા ગયા હતા, પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં તેની સંખ્યા અઢી ગણી વધીને 34,399 થઈ ગઈ છે.
7/9
શ્રીલંકામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારા વચ્ચે માલદીવમાં જનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2024 દરમિયાન 15,006 ભારતીય પ્રવાસીઓ માલદીવમાં આવ્યા હતા, જ્યારે જાન્યુઆરી 2023માં આ સંખ્યા 17 હજારથી વધુ હતી.
શ્રીલંકામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારા વચ્ચે માલદીવમાં જનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2024 દરમિયાન 15,006 ભારતીય પ્રવાસીઓ માલદીવમાં આવ્યા હતા, જ્યારે જાન્યુઆરી 2023માં આ સંખ્યા 17 હજારથી વધુ હતી.
8/9
પીટીઆઈના અહેવાલ મુજબ, અગાઉ માલદીવમાં મોટાભાગના પ્રવાસીઓ ભારતીય હતા, પરંતુ વિવાદ બાદ હવે ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટીને પાંચમા સ્થાને આવી ગઈ છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, અગાઉ માલદીવમાં મોટાભાગના પ્રવાસીઓ ભારતીય હતા, પરંતુ વિવાદ બાદ હવે ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટીને પાંચમા સ્થાને આવી ગઈ છે.
9/9
તાજેતરના વિવાદ પછી ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેનો ફાયદો શ્રીલંકાને થતો જણાય છે.
તાજેતરના વિવાદ પછી ભારતમાં સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેનો ફાયદો શ્રીલંકાને થતો જણાય છે.

દુનિયા ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Dabhoi APMC Election : ડભોઈ APMCની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Rajkot Ahir Samaj : આહીર સમાજનો મોટો નિર્ણય, લગ્નમાં 2 તોલા જ સોનું ચઢાવાશે, પ્રિ-વેડિંગ બંધ
Kuvarji Halpati : પોતાના નામે ઉઘરાણું કરાયાનો ધારાસભ્ય કુંવરજી હળવતિનો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
BBCએ ચલાવી હતી ડોનાલ્ડ ટ્રમ્પની એડિટેડ સ્પીચ, ડાયરેક્ટર અને ન્યૂઝ CEOએ છોડવું પડ્યું પદ
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
'મુસ્લિમો અને ખ્રિસ્તીઓ આવી શકે છે, પણ...' RSSમાં જોડાવા અંગે મોહન ભાગવતનું મોટું નિવેદન
New Aadhaar App: 140 કરોડ ભારતીયોને ભેટ, નવી આધાર એપ કરાઈ લોન્ચ, જાણી લો તેના ફાયદાઓ
New Aadhaar App: 140 કરોડ ભારતીયોને ભેટ, નવી આધાર એપ કરાઈ લોન્ચ, જાણી લો તેના ફાયદાઓ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
T20 વર્લ્ડ કપ 2026: ઓપનિંગ મેચ અને ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે! જાણો લેટેસ્ટ અપડેટ્સ
સરકારની અપીલ, આ એપ વિના ફોન યુઝ ના કરો, છેતરપિંડી અને હેકિંગથી બચાવશે
સરકારની અપીલ, આ એપ વિના ફોન યુઝ ના કરો, છેતરપિંડી અને હેકિંગથી બચાવશે
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Embed widget