શોધખોળ કરો

શાસ્ત્રી કે રાહુલ દ્રવિડ નહીં પણ માત્ર 6 મેચો રમેલો આ ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કૉચ, હાલ નિભાવી રહ્યો છે આ મોટી જવાબદારી, જાણો

1/8
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના આગામી કૉચને લઇને સવાલો પર સવાલો ઉભા થઇ રહ્યાં છે, ત્યારે એક મોટો ઓપ્શન સામે આવ્યો છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપ બાદ ખતમ જવા થઇ રહ્યો છે. જોકે, બીજીબાજુ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડના કૉચ બનવાની સંભાવનાઓ હવે ના બરાબર છે. આવી સ્થિતિમાં ટીમ માટે વિક્રમ રાઠૌર ઓપ્શનમાં છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના આગામી કૉચને લઇને સવાલો પર સવાલો ઉભા થઇ રહ્યાં છે, ત્યારે એક મોટો ઓપ્શન સામે આવ્યો છે. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપ બાદ ખતમ જવા થઇ રહ્યો છે. જોકે, બીજીબાજુ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડના કૉચ બનવાની સંભાવનાઓ હવે ના બરાબર છે. આવી સ્થિતિમાં ટીમ માટે વિક્રમ રાઠૌર ઓપ્શનમાં છે.
2/8
એક રિપોર્ટ પ્રમાણે, ટીમ ઇન્ડિયાના કૉચ બનવાની રેસમાં સૌથી આગળ પૂર્વ ક્રિકેટર અને હાલના બેટિંગ કૉચ વિક્રમ રાઠૌર સૌથી આગળ છે. હાલ તેઓ ફ્રન્ટ રનર બનીને સામે આવ્યા છે.
એક રિપોર્ટ પ્રમાણે, ટીમ ઇન્ડિયાના કૉચ બનવાની રેસમાં સૌથી આગળ પૂર્વ ક્રિકેટર અને હાલના બેટિંગ કૉચ વિક્રમ રાઠૌર સૌથી આગળ છે. હાલ તેઓ ફ્રન્ટ રનર બનીને સામે આવ્યા છે.
3/8
ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ઓક્ટોબર-નવેમ્બરમાં રમનારા ટી20 વર્લ્ડકપ સુધીનો જ છે. રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યા છે કે તે ફરીથી ટીમ ઇન્ડિયાના કૉચ નથી બનવા માંગતો.
ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ઓક્ટોબર-નવેમ્બરમાં રમનારા ટી20 વર્લ્ડકપ સુધીનો જ છે. રવિ શાસ્ત્રીએ સંકેત આપ્યા છે કે તે ફરીથી ટીમ ઇન્ડિયાના કૉચ નથી બનવા માંગતો.
4/8
ખાસ વાત છે કે, રાહુલ દ્રવિડને રવિ શાસ્ત્રીના આઇડિયલ રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ હવે તેની સંભાવનાઓ ના બરાબર છે.
ખાસ વાત છે કે, રાહુલ દ્રવિડને રવિ શાસ્ત્રીના આઇડિયલ રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવતો હતો, પરંતુ હવે તેની સંભાવનાઓ ના બરાબર છે.
5/8
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે. નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર તરીકે રાહુલ દ્રવિડનો પહેલો કાર્યકાળ જલ્દી ખતમ થવા જઇ રહ્યો છે. બીસીસીઆઇએ એટલા માટે ડાયેરક્ટરની એપ્લિકેશન ફોર્મ બહાર પાડી દીધુ. રાહુલ દ્રવિડે ફરીથી એનસીએના ડાયેરક્ટર બનવા માટે એપ્લાય કરી દીધુ છે. આ સાથે રાહુલ દ્રવિડ કૉચ બનવાની રેસમાંથી બહાર થઇ ગયો છે.
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ હાલ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે. નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર તરીકે રાહુલ દ્રવિડનો પહેલો કાર્યકાળ જલ્દી ખતમ થવા જઇ રહ્યો છે. બીસીસીઆઇએ એટલા માટે ડાયેરક્ટરની એપ્લિકેશન ફોર્મ બહાર પાડી દીધુ. રાહુલ દ્રવિડે ફરીથી એનસીએના ડાયેરક્ટર બનવા માટે એપ્લાય કરી દીધુ છે. આ સાથે રાહુલ દ્રવિડ કૉચ બનવાની રેસમાંથી બહાર થઇ ગયો છે.
6/8
બીજીબાજુ વિક્રમ રાઠૌર હાલ ટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચ છે અને કેપ્ટન વિરાટ કોહલી સાથે તેમના સંબંધ બહુ જ સારા છે. આથી રેસમાં ટૉપ પર છે.
બીજીબાજુ વિક્રમ રાઠૌર હાલ ટીમ ઇન્ડિયાના બેટિંગ કૉચ છે અને કેપ્ટન વિરાટ કોહલી સાથે તેમના સંબંધ બહુ જ સારા છે. આથી રેસમાં ટૉપ પર છે.
7/8
વિક્રમ રાઠૌરના ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો, 52 વર્ષીય આ ભારતીય ક્રિકેટર 1969માં જલાંધરમાં જન્મ્યો હતો, અને ટીમ ઇન્ડિયામાં એક બેટ્સમેન તરીકે રમી ચૂક્યા છે. વિક્રમ રાઠૌરે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 13ની એવરેજથી 131 રન બનાવ્યા છે, અને 7 વનડેમાં 27ની એવરેજથી 193 રન બનાવી શક્યો છે.
વિક્રમ રાઠૌરના ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો, 52 વર્ષીય આ ભારતીય ક્રિકેટર 1969માં જલાંધરમાં જન્મ્યો હતો, અને ટીમ ઇન્ડિયામાં એક બેટ્સમેન તરીકે રમી ચૂક્યા છે. વિક્રમ રાઠૌરે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 13ની એવરેજથી 131 રન બનાવ્યા છે, અને 7 વનડેમાં 27ની એવરેજથી 193 રન બનાવી શક્યો છે.
8/8
વિક્રમ રાઠૌર
વિક્રમ રાઠૌર

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget