શોધખોળ કરો

Photos: ડાયમંડ લીગમાં નીરજ ચોપરાની મેચ, જાણો ક્યારે અને ક્યાં થશે ઈવેન્ટ, અરશદ નદીમ આઉટ

Diamond League Finals 2024: નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલ્સ 2024 માટે ક્વોલિફાય કર્યું છે. પરંતુ અરશદ નદીમ તેમાં ભાગ લઈ શકશે નહીં.

Diamond League Finals 2024: નીરજ ચોપરાએ ડાયમંડ લીગ ફાઇનલ્સ 2024 માટે ક્વોલિફાય કર્યું છે. પરંતુ અરશદ નદીમ તેમાં ભાગ લઈ શકશે નહીં.

નીરજ ચોપરા અને અરશદ નદીમ

1/6
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2024ની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. તેઓ સપ્ટેમ્બરમાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં પરફોર્મ કરશે. પરંતુ પાકિસ્તાનનો અરશદ નદીમ આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શક્યો નથી.
ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2024ની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. તેઓ સપ્ટેમ્બરમાં બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં પરફોર્મ કરશે. પરંતુ પાકિસ્તાનનો અરશદ નદીમ આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શક્યો નથી.
2/6
ડાયમંડ લીગ ફાઇનલ્સ 2024 બ્રસેલ્સમાં 13 સપ્ટેમ્બરથી યોજાશે. નીરજ સહિત કુલ છ એથ્લેટ્સ આ માટે ક્વોલિફાય થયા છે.
ડાયમંડ લીગ ફાઇનલ્સ 2024 બ્રસેલ્સમાં 13 સપ્ટેમ્બરથી યોજાશે. નીરજ સહિત કુલ છ એથ્લેટ્સ આ માટે ક્વોલિફાય થયા છે.
3/6
ડાયમંડ લીગ એ બરછી જેવલીન થ્રોની મહત્વની ટુર્નામેન્ટ છે. આમાં નીરજને ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ સામે સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
ડાયમંડ લીગ એ બરછી જેવલીન થ્રોની મહત્વની ટુર્નામેન્ટ છે. આમાં નીરજને ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ સામે સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
4/6
વાસ્તવમાં અરશદ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શક્યો નથી. રેન્કિંગમાં ટોપ 6માં રહેલા એથ્લેટ્સ જ ટૂર્નામેન્ટનો ભાગ બનશે. અરશદ 8મા સ્થાને છે.
વાસ્તવમાં અરશદ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શક્યો નથી. રેન્કિંગમાં ટોપ 6માં રહેલા એથ્લેટ્સ જ ટૂર્નામેન્ટનો ભાગ બનશે. અરશદ 8મા સ્થાને છે.
5/6
નીરજ ચોપરા રેન્કિંગમાં ચોથા સ્થાને છે. જ્યારે એન્ડરસન ટોપ પર છે.
નીરજ ચોપરા રેન્કિંગમાં ચોથા સ્થાને છે. જ્યારે એન્ડરસન ટોપ પર છે.
6/6
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. હવે તેઓ ફરી એકવાર પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે.
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. હવે તેઓ ફરી એકવાર પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget