શોધખોળ કરો

General Knowledge: મોબાઈલ અથવા તેનું ચાર્જર બની શકે છે તમારા મોતનું કારણ, સૂતી વખતે આ ભૂલ ક્યારેય ન કરો

General Knowledge: તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિનું સૂતી વખતે મોત થયું હતું. કારણ છે મોબાઈલ ફોનનું ચાર્જર. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

General Knowledge: તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિનું સૂતી વખતે મોત થયું હતું. કારણ છે મોબાઈલ ફોનનું ચાર્જર. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

તેલંગાણામાં એક વ્યક્તિ રાત્રે મોબાઈલ ફોન ચાર્જ કરીને સૂતી વખતે વીજળીનો કરંટ લાગ્યો અને તેનું મોત થયું. ચાલો જાણીએ કે તે કેટલું જોખમી હોઈ શકે છે અને તેની પાછળનું કારણ શું છે.

1/6
જો તમને ફોનને ચાર્જમાં મુકીને સૂવું કેટલું જોખમી હોઈ શકે છે, તેની જાણ થઈ જશે તો  તમે ક્યારેય તમારા ફોનને ચાર્જમાં મુકીને નહીં સુવો. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું મોત એટલા માટે થયું કારણ કે તે, ફોન ચાર્જિંગમાં લગાવીને સૂઈ ગયો હતો.
જો તમને ફોનને ચાર્જમાં મુકીને સૂવું કેટલું જોખમી હોઈ શકે છે, તેની જાણ થઈ જશે તો તમે ક્યારેય તમારા ફોનને ચાર્જમાં મુકીને નહીં સુવો. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું મોત એટલા માટે થયું કારણ કે તે, ફોન ચાર્જિંગમાં લગાવીને સૂઈ ગયો હતો.
2/6
તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની નજીક રાખવામાં આવેલા વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની નજીક રાખવામાં આવેલા વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
3/6
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર, 25 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પીડિત મલોથ અનિલે પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની પાસે ચાર્જ પર લગાવીને સૂઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર, 25 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પીડિત મલોથ અનિલે પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની પાસે ચાર્જ પર લગાવીને સૂઈ ગયો હતો.
4/6
શું તમે જાણો છો આવી ઘટનાઓ કેમ બને છે? વાસ્તવમાં, ફોન ચાર્જમાં મુકીને સૂવું અથવા તેનો ઉપયોગ કરવો બંને ખતરનાક બની શકે છે. ચાર્જરનું ઇનપુટ કાં તો 250 V AC અથવા 110 V AC હોય છે, જે એ વાત પર આધાર રાખે છે કે, તમે ક્યા છો. ફોનને ચાર્જિંગ પર મૂકતી વખતે, તમારે તપાસવું જોઈએ કે તમારા ચાર્જિંગ પોર્ટને નુકસાન તો નથી થયુંને. જો પોર્ટ ક્ષતિગ્રસ્ત છે તો ચાર્જ કરતી વખતે તમને  આંચકો લાગી શકે છે.
શું તમે જાણો છો આવી ઘટનાઓ કેમ બને છે? વાસ્તવમાં, ફોન ચાર્જમાં મુકીને સૂવું અથવા તેનો ઉપયોગ કરવો બંને ખતરનાક બની શકે છે. ચાર્જરનું ઇનપુટ કાં તો 250 V AC અથવા 110 V AC હોય છે, જે એ વાત પર આધાર રાખે છે કે, તમે ક્યા છો. ફોનને ચાર્જિંગ પર મૂકતી વખતે, તમારે તપાસવું જોઈએ કે તમારા ચાર્જિંગ પોર્ટને નુકસાન તો નથી થયુંને. જો પોર્ટ ક્ષતિગ્રસ્ત છે તો ચાર્જ કરતી વખતે તમને આંચકો લાગી શકે છે.
5/6
આ સિવાય ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થાય છે, આની અસર બેટરી પર પણ પડે છે, જો તે વધારે ગરમ થાય તો બેટરી ફાટવાની શક્યતા વધી જાય છે અને તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે.
આ સિવાય ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થાય છે, આની અસર બેટરી પર પણ પડે છે, જો તે વધારે ગરમ થાય તો બેટરી ફાટવાની શક્યતા વધી જાય છે અને તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે.
6/6
આ ઉપરાંત, જો તમારું ઇનપુટ અને આઉટપુટ સર્કિટ ખરાબ છે, તો તેના કરંટથી બન્ને ફેજ  એકબીજા સાથે અથડાઈ શકે છે જે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ધ્યાનમાં રાખો, જો ચાર્જર ખરાબ છે, તો રાત્રે ફોન ચાર્જમાં મુકીને સુવાની ભૂલ ન કરો, તેના કારણે, ઓવરહિટીંગ અથવા વધુ વોલ્ટેજને કારણે, વાયર પીગળી શકે છે અને એક સાથે ચોંટી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. તમે પથારીમાં જ મોતને ભેટી શકો છો.
આ ઉપરાંત, જો તમારું ઇનપુટ અને આઉટપુટ સર્કિટ ખરાબ છે, તો તેના કરંટથી બન્ને ફેજ એકબીજા સાથે અથડાઈ શકે છે જે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ધ્યાનમાં રાખો, જો ચાર્જર ખરાબ છે, તો રાત્રે ફોન ચાર્જમાં મુકીને સુવાની ભૂલ ન કરો, તેના કારણે, ઓવરહિટીંગ અથવા વધુ વોલ્ટેજને કારણે, વાયર પીગળી શકે છે અને એક સાથે ચોંટી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. તમે પથારીમાં જ મોતને ભેટી શકો છો.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો
YouTube પરથી પૈસા કમાવવા થયા મુશ્કેલ, નવા Creators માટે બદલાઈ ગયા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget