શોધખોળ કરો

General Knowledge: મોબાઈલ અથવા તેનું ચાર્જર બની શકે છે તમારા મોતનું કારણ, સૂતી વખતે આ ભૂલ ક્યારેય ન કરો

General Knowledge: તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિનું સૂતી વખતે મોત થયું હતું. કારણ છે મોબાઈલ ફોનનું ચાર્જર. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

General Knowledge: તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિનું સૂતી વખતે મોત થયું હતું. કારણ છે મોબાઈલ ફોનનું ચાર્જર. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

તેલંગાણામાં એક વ્યક્તિ રાત્રે મોબાઈલ ફોન ચાર્જ કરીને સૂતી વખતે વીજળીનો કરંટ લાગ્યો અને તેનું મોત થયું. ચાલો જાણીએ કે તે કેટલું જોખમી હોઈ શકે છે અને તેની પાછળનું કારણ શું છે.

1/6
જો તમને ફોનને ચાર્જમાં મુકીને સૂવું કેટલું જોખમી હોઈ શકે છે, તેની જાણ થઈ જશે તો  તમે ક્યારેય તમારા ફોનને ચાર્જમાં મુકીને નહીં સુવો. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું મોત એટલા માટે થયું કારણ કે તે, ફોન ચાર્જિંગમાં લગાવીને સૂઈ ગયો હતો.
જો તમને ફોનને ચાર્જમાં મુકીને સૂવું કેટલું જોખમી હોઈ શકે છે, તેની જાણ થઈ જશે તો તમે ક્યારેય તમારા ફોનને ચાર્જમાં મુકીને નહીં સુવો. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું મોત એટલા માટે થયું કારણ કે તે, ફોન ચાર્જિંગમાં લગાવીને સૂઈ ગયો હતો.
2/6
તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની નજીક રાખવામાં આવેલા વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની નજીક રાખવામાં આવેલા વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
3/6
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર, 25 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પીડિત મલોથ અનિલે પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની પાસે ચાર્જ પર લગાવીને સૂઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર, 25 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પીડિત મલોથ અનિલે પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની પાસે ચાર્જ પર લગાવીને સૂઈ ગયો હતો.
4/6
શું તમે જાણો છો આવી ઘટનાઓ કેમ બને છે? વાસ્તવમાં, ફોન ચાર્જમાં મુકીને સૂવું અથવા તેનો ઉપયોગ કરવો બંને ખતરનાક બની શકે છે. ચાર્જરનું ઇનપુટ કાં તો 250 V AC અથવા 110 V AC હોય છે, જે એ વાત પર આધાર રાખે છે કે, તમે ક્યા છો. ફોનને ચાર્જિંગ પર મૂકતી વખતે, તમારે તપાસવું જોઈએ કે તમારા ચાર્જિંગ પોર્ટને નુકસાન તો નથી થયુંને. જો પોર્ટ ક્ષતિગ્રસ્ત છે તો ચાર્જ કરતી વખતે તમને  આંચકો લાગી શકે છે.
શું તમે જાણો છો આવી ઘટનાઓ કેમ બને છે? વાસ્તવમાં, ફોન ચાર્જમાં મુકીને સૂવું અથવા તેનો ઉપયોગ કરવો બંને ખતરનાક બની શકે છે. ચાર્જરનું ઇનપુટ કાં તો 250 V AC અથવા 110 V AC હોય છે, જે એ વાત પર આધાર રાખે છે કે, તમે ક્યા છો. ફોનને ચાર્જિંગ પર મૂકતી વખતે, તમારે તપાસવું જોઈએ કે તમારા ચાર્જિંગ પોર્ટને નુકસાન તો નથી થયુંને. જો પોર્ટ ક્ષતિગ્રસ્ત છે તો ચાર્જ કરતી વખતે તમને આંચકો લાગી શકે છે.
5/6
આ સિવાય ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થાય છે, આની અસર બેટરી પર પણ પડે છે, જો તે વધારે ગરમ થાય તો બેટરી ફાટવાની શક્યતા વધી જાય છે અને તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે.
આ સિવાય ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થાય છે, આની અસર બેટરી પર પણ પડે છે, જો તે વધારે ગરમ થાય તો બેટરી ફાટવાની શક્યતા વધી જાય છે અને તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે.
6/6
આ ઉપરાંત, જો તમારું ઇનપુટ અને આઉટપુટ સર્કિટ ખરાબ છે, તો તેના કરંટથી બન્ને ફેજ  એકબીજા સાથે અથડાઈ શકે છે જે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ધ્યાનમાં રાખો, જો ચાર્જર ખરાબ છે, તો રાત્રે ફોન ચાર્જમાં મુકીને સુવાની ભૂલ ન કરો, તેના કારણે, ઓવરહિટીંગ અથવા વધુ વોલ્ટેજને કારણે, વાયર પીગળી શકે છે અને એક સાથે ચોંટી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. તમે પથારીમાં જ મોતને ભેટી શકો છો.
આ ઉપરાંત, જો તમારું ઇનપુટ અને આઉટપુટ સર્કિટ ખરાબ છે, તો તેના કરંટથી બન્ને ફેજ એકબીજા સાથે અથડાઈ શકે છે જે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ધ્યાનમાં રાખો, જો ચાર્જર ખરાબ છે, તો રાત્રે ફોન ચાર્જમાં મુકીને સુવાની ભૂલ ન કરો, તેના કારણે, ઓવરહિટીંગ અથવા વધુ વોલ્ટેજને કારણે, વાયર પીગળી શકે છે અને એક સાથે ચોંટી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. તમે પથારીમાં જ મોતને ભેટી શકો છો.

ગેજેટ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget