શોધખોળ કરો

General Knowledge: મોબાઈલ અથવા તેનું ચાર્જર બની શકે છે તમારા મોતનું કારણ, સૂતી વખતે આ ભૂલ ક્યારેય ન કરો

General Knowledge: તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિનું સૂતી વખતે મોત થયું હતું. કારણ છે મોબાઈલ ફોનનું ચાર્જર. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

General Knowledge: તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિનું સૂતી વખતે મોત થયું હતું. કારણ છે મોબાઈલ ફોનનું ચાર્જર. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

તેલંગાણામાં એક વ્યક્તિ રાત્રે મોબાઈલ ફોન ચાર્જ કરીને સૂતી વખતે વીજળીનો કરંટ લાગ્યો અને તેનું મોત થયું. ચાલો જાણીએ કે તે કેટલું જોખમી હોઈ શકે છે અને તેની પાછળનું કારણ શું છે.

1/6
જો તમને ફોનને ચાર્જમાં મુકીને સૂવું કેટલું જોખમી હોઈ શકે છે, તેની જાણ થઈ જશે તો  તમે ક્યારેય તમારા ફોનને ચાર્જમાં મુકીને નહીં સુવો. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું મોત એટલા માટે થયું કારણ કે તે, ફોન ચાર્જિંગમાં લગાવીને સૂઈ ગયો હતો.
જો તમને ફોનને ચાર્જમાં મુકીને સૂવું કેટલું જોખમી હોઈ શકે છે, તેની જાણ થઈ જશે તો તમે ક્યારેય તમારા ફોનને ચાર્જમાં મુકીને નહીં સુવો. તાજેતરનો મામલો તેલંગાણાનો છે જ્યાં એક વ્યક્તિનું મોત એટલા માટે થયું કારણ કે તે, ફોન ચાર્જિંગમાં લગાવીને સૂઈ ગયો હતો.
2/6
તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની નજીક રાખવામાં આવેલા વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
તેલંગાણાના કામરેડ્ડી જિલ્લામાં એક 23 વર્ષીય વ્યક્તિ ઊંઘતી વખતે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની નજીક રાખવામાં આવેલા વાયરના સંપર્કમાં આવ્યા બાદ વીજ કરંટથી મૃત્યુ પામ્યો હતો.
3/6
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર, 25 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પીડિત મલોથ અનિલે પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની પાસે ચાર્જ પર લગાવીને સૂઈ ગયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવાર, 25 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પીડિત મલોથ અનિલે પોતાનો મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના પલંગની પાસે ચાર્જ પર લગાવીને સૂઈ ગયો હતો.
4/6
શું તમે જાણો છો આવી ઘટનાઓ કેમ બને છે? વાસ્તવમાં, ફોન ચાર્જમાં મુકીને સૂવું અથવા તેનો ઉપયોગ કરવો બંને ખતરનાક બની શકે છે. ચાર્જરનું ઇનપુટ કાં તો 250 V AC અથવા 110 V AC હોય છે, જે એ વાત પર આધાર રાખે છે કે, તમે ક્યા છો. ફોનને ચાર્જિંગ પર મૂકતી વખતે, તમારે તપાસવું જોઈએ કે તમારા ચાર્જિંગ પોર્ટને નુકસાન તો નથી થયુંને. જો પોર્ટ ક્ષતિગ્રસ્ત છે તો ચાર્જ કરતી વખતે તમને  આંચકો લાગી શકે છે.
શું તમે જાણો છો આવી ઘટનાઓ કેમ બને છે? વાસ્તવમાં, ફોન ચાર્જમાં મુકીને સૂવું અથવા તેનો ઉપયોગ કરવો બંને ખતરનાક બની શકે છે. ચાર્જરનું ઇનપુટ કાં તો 250 V AC અથવા 110 V AC હોય છે, જે એ વાત પર આધાર રાખે છે કે, તમે ક્યા છો. ફોનને ચાર્જિંગ પર મૂકતી વખતે, તમારે તપાસવું જોઈએ કે તમારા ચાર્જિંગ પોર્ટને નુકસાન તો નથી થયુંને. જો પોર્ટ ક્ષતિગ્રસ્ત છે તો ચાર્જ કરતી વખતે તમને આંચકો લાગી શકે છે.
5/6
આ સિવાય ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થાય છે, આની અસર બેટરી પર પણ પડે છે, જો તે વધારે ગરમ થાય તો બેટરી ફાટવાની શક્યતા વધી જાય છે અને તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે.
આ સિવાય ચાર્જિંગ દરમિયાન ફોનનો ઉપયોગ કરવાથી ફોન ગરમ થાય છે, આની અસર બેટરી પર પણ પડે છે, જો તે વધારે ગરમ થાય તો બેટરી ફાટવાની શક્યતા વધી જાય છે અને તેનાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે.
6/6
આ ઉપરાંત, જો તમારું ઇનપુટ અને આઉટપુટ સર્કિટ ખરાબ છે, તો તેના કરંટથી બન્ને ફેજ  એકબીજા સાથે અથડાઈ શકે છે જે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ધ્યાનમાં રાખો, જો ચાર્જર ખરાબ છે, તો રાત્રે ફોન ચાર્જમાં મુકીને સુવાની ભૂલ ન કરો, તેના કારણે, ઓવરહિટીંગ અથવા વધુ વોલ્ટેજને કારણે, વાયર પીગળી શકે છે અને એક સાથે ચોંટી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. તમે પથારીમાં જ મોતને ભેટી શકો છો.
આ ઉપરાંત, જો તમારું ઇનપુટ અને આઉટપુટ સર્કિટ ખરાબ છે, તો તેના કરંટથી બન્ને ફેજ એકબીજા સાથે અથડાઈ શકે છે જે શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. ધ્યાનમાં રાખો, જો ચાર્જર ખરાબ છે, તો રાત્રે ફોન ચાર્જમાં મુકીને સુવાની ભૂલ ન કરો, તેના કારણે, ઓવરહિટીંગ અથવા વધુ વોલ્ટેજને કારણે, વાયર પીગળી શકે છે અને એક સાથે ચોંટી જાય છે, જેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. તમે પથારીમાં જ મોતને ભેટી શકો છો.

ગેજેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દિવાળીમાં મુસાફરી મોંઘી કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આવા શિક્ષકોને શિક્ષા ક્યારે?Gujarat ATS : પોરબંદરમાંથી ઝડપાયો દેશનો દુશ્મન, પાકિસ્તાની જાસૂસની ગુજરાત ATSએ કરી ધરપકડDiwali 2024: દિવાળી પર વતનમાં જવા ST સ્ટેશન પર લોકોની ભીડ, જુઓ VIDEO

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીમાં બહાર કાર પાર્કિગ કરતા પહેલા ચેતી જજો, ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ થતાં એક બાળકી ઘાયલ
દિવાળી પર્વ દરમિયાન ભાવનગરમાં ફટાકડાથી કારમાં બ્લાસ્ટ, એક બાળકી ઘાયલ
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
મિડલ ઇસ્ટમાં ભયાક યુદ્ધના એંધાણ! ઈઝરાયેલે ઈરાન પર હુમલો કરતાં ત્રણ દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
ફ્લાઈટોમાં બોમ્બની ધમકીઓ પર મોદી સરકારે એડવાઈઝરી બહાર પાડી, મેટાથી એક્સ સુધીની મદદ માગી
MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
MS Dhoni ના ચાહકો માટે આવ્યા ખુશખબર, IPL 2025માં રમવા પર પોતે જ કર્યો મોટો ખુલાસો
Diwali 2024: દિવાળી દરમિયાન થતા પ્રદૂષણથી તમારી જાતને બચાવવા આ ટીપ્સ કરો ફોલો
Diwali 2024: દિવાળી દરમિયાન થતા પ્રદૂષણથી તમારી જાતને બચાવવા આ ટીપ્સ કરો ફોલો
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
IND vs NZ: વિરાટ-રોહિત નહીં, ગૌતમ ગંભીરના કારણે WTC ફાઈનલ નહીં રમી શકે ભારત?
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
ન્યૂઝીલેન્ડ સામેની હાર પછી પણ ભારત WTC ફાઈનલમાં જશે? જાણો હવે શું છે સમીકરણ
ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તેના બદલે આ 7 શુભ વસ્તુઓ ખરીદો, માં લક્ષ્મી થશે પ્રસન્ન
ધનતેરસના દિવસે સોનું કે ચાંદી ન ખરીદી શકો તો તેના બદલે આ 7 શુભ વસ્તુઓ ખરીદો, માં લક્ષ્મી થશે પ્રસન્ન
Embed widget