શોધખોળ કરો

Aadhaar Update:આધાર કાર્ડને અપડેટ કઈ રીતે કરવું ? ક્યાં ડોક્યૂમેન્ટની પડશે જરુર, જાણો અહીં

Aadhaar Update:આધાર કાર્ડને અપડેટ કઈ રીતે કરવું ? ક્યાં ડોક્યૂમેન્ટની પડશે જરુર, જાણો અહીં

Aadhaar Update:આધાર કાર્ડને અપડેટ કઈ રીતે કરવું ? ક્યાં ડોક્યૂમેન્ટની પડશે જરુર, જાણો અહીં

પ્રતિકાત્મક તસવીર

1/6
આધાર કાર્ડ એ ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ સરકારી અને બિન-સરકારી સેવાઓ માટે થાય છે. સમય સમય પર આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અથવા અન્ય માહિતી અપડેટ કરવાની જરૂર રહે છે. અમે તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશું કે તમે તમારા આધાર કાર્ડમાં કેવી રીતે ફેરફાર અને અપડેટ કરી શકો છો. ઓનલાઈન અને આધારકાર્ડ સેન્ટર પર જઈને તમે આધારકાર્ડને અપડેટ કરી શકો છો.
આધાર કાર્ડ એ ભારતમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ સરકારી અને બિન-સરકારી સેવાઓ માટે થાય છે. સમય સમય પર આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ અથવા અન્ય માહિતી અપડેટ કરવાની જરૂર રહે છે. અમે તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશું કે તમે તમારા આધાર કાર્ડમાં કેવી રીતે ફેરફાર અને અપડેટ કરી શકો છો. ઓનલાઈન અને આધારકાર્ડ સેન્ટર પર જઈને તમે આધારકાર્ડને અપડેટ કરી શકો છો.
2/6
શું તમે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) વિશે જાણો છો? 5 અને 15 વર્ષની ઉંમરે પહોંચવા પર બાળકોએ તેમના આધાર બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ, આઇરિસ અને ફોટો અપડેટ કરવા જરૂરી છે. આ પ્રક્રિયાને MBU કહેવામાં આવે છે. તે સંપૂર્ણપણે મફત છે. આ અપડેટ કરાવવા માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે.
શું તમે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) વિશે જાણો છો? 5 અને 15 વર્ષની ઉંમરે પહોંચવા પર બાળકોએ તેમના આધાર બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ, આઇરિસ અને ફોટો અપડેટ કરવા જરૂરી છે. આ પ્રક્રિયાને MBU કહેવામાં આવે છે. તે સંપૂર્ણપણે મફત છે. આ અપડેટ કરાવવા માટે તમારે આધાર સેન્ટર પર જવું પડશે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar:  સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ABP Premium

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar:  સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Embed widget