શોધખોળ કરો
રાશન કાર્ડ ધારક ઘરેબેઠા ઓનલાઈન KYC કરી શકે છે, જાણો એકદમ સરળ પ્રોસેસ
રાશન કાર્ડ ધારક ઘરેબેઠા ઓનલાઈન KYC કરી શકે છે, જાણો એકદમ સરળ પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર
1/6

રેશન કાર્ડને લઈને સમાચાર છે કે સરકારે ઈ-કેવાયસી ફરજિયાત કરી દીધું છે. જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કર્યું, તો તમને મળતું મફત અને સસ્તું રાશન બંધ થઈ જશે. રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવું ખૂબ જ જરુરી છે.
2/6

તમારા માટે સમયસર ઇ-કેવાયસી કરાવવું મહત્વપૂર્ણ છે. જો નિયત તારીખ સુધીમાં ઇ-કેવાયસી કરવામાં ન આવે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે.
Published at : 16 Oct 2025 06:44 PM (IST)
આગળ જુઓ
Advertisement





















