શોધખોળ કરો
સોમનાથ મહાદેવને 101 કિલો ફૂલોની પાખડીઓથી શૃગાંર કરાયો, જુઓ તસવીરો
1/3

વહેલી સવારે પ્રાતઃ મહાપૂજન બાદ સોમનાથ મહાદેવને પિતાંબર અને વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવેલ જેના દર્શનની ઝાંખીથી ભક્તો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિરમાં આરતી બાદ જય સોમનાથ જયશ્રી કૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.
2/3

સોમનાથ: શ્રાવણનો અંતિમ સોમવાર સાથે જ જન્માષ્ટમીના પ્રસંગે ભક્તો હરિ-હર તીર્થ ધામ સોમનાથ મંદિરમાં ઉમટ્યા હતાં. સવારે શિવભજનોની સાથે કૃષ્ણ ભક્તિમાં ભક્તો લીન થયા હતા.
Published at : 03 Sep 2018 10:06 AM (IST)
Tags :
Somnath TempleView More





















