શોધખોળ કરો
રામોલ તોડફોડ કેસઃ હાર્દિકને મળી રાહત, જાણો આજે કેમ નહી આવી શકે ચુકાદો?
1/4

2/4

હાર્દિકે કોર્ટમાં જામીનની શરતોમાં સુધારો કરે તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ સરકારે આ કેસમાં જામીનની શરતોના ભંગ બદલ હાર્દિક પટેલના જામીન રદ કરવાની અરજી કરી હતી.ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ 25 ઓગસ્ટથી અનામત, ખેડૂતોના દેવા માફી સહિતના વિવિધ મુદ્દાઓ સાથે આમરણાંત ઉપવાસ પર બેસવાનો છે.
Published at : 24 Aug 2018 10:20 AM (IST)
View More




















