શોધખોળ કરો
રાજકોટથી ખોડલધામ સુધી પદયાત્રાનું કરાયું પ્રસ્થાન, નરેશ પટેલ સહિત હજારો ભાવિકો જોડાયા
1/4

2/4

રાજકોટથી ખોડલધામ મંદિર સુધી 60 કિમિ. લાંબી આ પદયાત્રામાં આશરે 6 હજાર જેટલા લોકો જોડાશે. ખોડલધામ ધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થતાં આ આયોજન કરાયું છે.
Published at : 20 Jan 2019 08:01 AM (IST)
View More





















