શોધખોળ કરો
રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે જોરદાર હંગામો, જાણો વિગત
1/5

2/5

જો 20 ઓક્ટોબરના બોર્ડમાં પણ તેઓ ગેરહાજર રહે તો તેમની સામે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી થઈ શકે તેમ હતી પરંતુ તેવું થયું નહોતું. કોંગ્રેસના અન્ય કોઈ કોર્પોરેટર ગેરલાયક ન થાય તે માટે વિપક્ષી નેતા અને દંડકે વ્હીપ જાહેર કરી કોર્પોરેટરોને સમયસર હાજર રહેવા આદેશ કર્યો હતો.
Published at : 20 Oct 2018 02:16 PM (IST)
Tags :
Rajkot PoliceView More





















