શોધખોળ કરો

વર્લ્ડકપમાં નંબર-4ની પૉઝિશન પર રમશે આ ખેલાડી, 10થી વધુ ખેલાડી અજમાવ્યા બાદ ટીમ ઇન્ડિયામાં સેટ થયો આ ખેલાડી, જાણો વિગતે

1/6
યુવરાજ સિંહ પણ વચ્ચે નવ ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તેને 44.75ની એવરેજથી 358 રન બનાવ્યા જેમાં 150 રનની એક ઇનિંગ પણ સામેલ છે. જોકે, તે ખાસ કંઇ કરી શક્યો નહીં.
યુવરાજ સિંહ પણ વચ્ચે નવ ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તેને 44.75ની એવરેજથી 358 રન બનાવ્યા જેમાં 150 રનની એક ઇનિંગ પણ સામેલ છે. જોકે, તે ખાસ કંઇ કરી શક્યો નહીં.
2/6
અંજિક્યે રહાણે એકસમયે નંબર ચાર માટે આદર્શ બેટ્સમેન માનવામાં આવતો હતો પણ તે નિરંતર નિષ્ફળ રહ્યો. રહાણેએ ચાર નંબર પર દસ ઇનિંગમાં 46.66ની એવરેજથી 420 રન બનાવ્યા જેમાં ચાર અર્ધશતક સામેલ છે. હાલમાં વનડેમાંથી બહાર છે.
અંજિક્યે રહાણે એકસમયે નંબર ચાર માટે આદર્શ બેટ્સમેન માનવામાં આવતો હતો પણ તે નિરંતર નિષ્ફળ રહ્યો. રહાણેએ ચાર નંબર પર દસ ઇનિંગમાં 46.66ની એવરેજથી 420 રન બનાવ્યા જેમાં ચાર અર્ધશતક સામેલ છે. હાલમાં વનડેમાંથી બહાર છે.
3/6
સૌથી પહેલા નંબર ચાર માટે ટીમ ઇન્ડિયાએ ધોનીને સમાવ્યો, તેને 11 ઇનિંગમાં 32.81ની એવરેજથી 361 રન બનાવ્યા હતા. હાલ તે ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે.
સૌથી પહેલા નંબર ચાર માટે ટીમ ઇન્ડિયાએ ધોનીને સમાવ્યો, તેને 11 ઇનિંગમાં 32.81ની એવરેજથી 361 રન બનાવ્યા હતા. હાલ તે ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે.
4/6
આ ઉપરાંત નંબર ચારની જગ્યા માટે દિનેશ કાર્તિક (નવ ઇનિંગમાં 52.80ની એવરેજથી 264 રન) હજુ પણ પોતાનો દાવો ઠોકવાની કોશિશ કરી શકે છે. મનિષ પાંડે (સાત ઇનિંગમાં 183 રન), હાર્દિક પંડ્યા (પાંચ ઇનિંગમાં 150 રન), મનોજ તિવારી (ત્રણ ઇનિંગમાં 34 રન), લોકેશ રાહુલ (ત્રણ ઇનિંગમાં 26 રન) અને કેદાર જાદવ (ત્રણ ઇનિંગમાં 18 રન) પણ ચોથા નંબરે બેટિંગમાં દમ બતાવવામાં નિષ્ફળ રહ્યાં.
આ ઉપરાંત નંબર ચારની જગ્યા માટે દિનેશ કાર્તિક (નવ ઇનિંગમાં 52.80ની એવરેજથી 264 રન) હજુ પણ પોતાનો દાવો ઠોકવાની કોશિશ કરી શકે છે. મનિષ પાંડે (સાત ઇનિંગમાં 183 રન), હાર્દિક પંડ્યા (પાંચ ઇનિંગમાં 150 રન), મનોજ તિવારી (ત્રણ ઇનિંગમાં 34 રન), લોકેશ રાહુલ (ત્રણ ઇનિંગમાં 26 રન) અને કેદાર જાદવ (ત્રણ ઇનિંગમાં 18 રન) પણ ચોથા નંબરે બેટિંગમાં દમ બતાવવામાં નિષ્ફળ રહ્યાં.
5/6
અંબાતી રાયડુ માત્ર ચાર ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો, જેમાં તેને 72.33ની એવરેજથી 217 રન બનાવ્યા, તેને સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર સદી પણ ફટકારી. જેના કારણે ચોથા નંબરની પૉઝિશન માટે કેપ્ટન કોહલી ઉપરાંત ઉપકેપ્ટન રોહિતનો તેનો ટેકો મળ્યો.
અંબાતી રાયડુ માત્ર ચાર ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો, જેમાં તેને 72.33ની એવરેજથી 217 રન બનાવ્યા, તેને સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર સદી પણ ફટકારી. જેના કારણે ચોથા નંબરની પૉઝિશન માટે કેપ્ટન કોહલી ઉપરાંત ઉપકેપ્ટન રોહિતનો તેનો ટેકો મળ્યો.
6/6
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયામાં દરેક નંબરનું સ્થાન મજબૂત કરવા કોશિશ કરાઇ રહી છે. જોકે, આ બધાની વચ્ચે નંબર ચારનુ સ્થાન ખાલી હતુ જે ટીમનો માથાનો દુઃખાવો બની ગયુ હતું. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ 2015માં બાદ 72 વનડે રમી જેમાં 11 ખેલાડીઓને નંબર ચાર પર અજમાવ્યા પણ કોઇ ફાવ્યું નહીં. હવે વિરાટ કોહલીને લાગે છે કે, આ સ્થાન માટે એક બુદ્ધિશાળી બેટ્સમેન મળી ગયો છે, તે છે અંબાતી રાયડુ.
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયામાં દરેક નંબરનું સ્થાન મજબૂત કરવા કોશિશ કરાઇ રહી છે. જોકે, આ બધાની વચ્ચે નંબર ચારનુ સ્થાન ખાલી હતુ જે ટીમનો માથાનો દુઃખાવો બની ગયુ હતું. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ 2015માં બાદ 72 વનડે રમી જેમાં 11 ખેલાડીઓને નંબર ચાર પર અજમાવ્યા પણ કોઇ ફાવ્યું નહીં. હવે વિરાટ કોહલીને લાગે છે કે, આ સ્થાન માટે એક બુદ્ધિશાળી બેટ્સમેન મળી ગયો છે, તે છે અંબાતી રાયડુ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget