શોધખોળ કરો

વર્લ્ડકપમાં નંબર-4ની પૉઝિશન પર રમશે આ ખેલાડી, 10થી વધુ ખેલાડી અજમાવ્યા બાદ ટીમ ઇન્ડિયામાં સેટ થયો આ ખેલાડી, જાણો વિગતે

1/6
યુવરાજ સિંહ પણ વચ્ચે નવ ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તેને 44.75ની એવરેજથી 358 રન બનાવ્યા જેમાં 150 રનની એક ઇનિંગ પણ સામેલ છે. જોકે, તે ખાસ કંઇ કરી શક્યો નહીં.
યુવરાજ સિંહ પણ વચ્ચે નવ ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તેને 44.75ની એવરેજથી 358 રન બનાવ્યા જેમાં 150 રનની એક ઇનિંગ પણ સામેલ છે. જોકે, તે ખાસ કંઇ કરી શક્યો નહીં.
2/6
અંજિક્યે રહાણે એકસમયે નંબર ચાર માટે આદર્શ બેટ્સમેન માનવામાં આવતો હતો પણ તે નિરંતર નિષ્ફળ રહ્યો. રહાણેએ ચાર નંબર પર દસ ઇનિંગમાં 46.66ની એવરેજથી 420 રન બનાવ્યા જેમાં ચાર અર્ધશતક સામેલ છે. હાલમાં વનડેમાંથી બહાર છે.
અંજિક્યે રહાણે એકસમયે નંબર ચાર માટે આદર્શ બેટ્સમેન માનવામાં આવતો હતો પણ તે નિરંતર નિષ્ફળ રહ્યો. રહાણેએ ચાર નંબર પર દસ ઇનિંગમાં 46.66ની એવરેજથી 420 રન બનાવ્યા જેમાં ચાર અર્ધશતક સામેલ છે. હાલમાં વનડેમાંથી બહાર છે.
3/6
સૌથી પહેલા નંબર ચાર માટે ટીમ ઇન્ડિયાએ ધોનીને સમાવ્યો, તેને 11 ઇનિંગમાં 32.81ની એવરેજથી 361 રન બનાવ્યા હતા. હાલ તે ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે.
સૌથી પહેલા નંબર ચાર માટે ટીમ ઇન્ડિયાએ ધોનીને સમાવ્યો, તેને 11 ઇનિંગમાં 32.81ની એવરેજથી 361 રન બનાવ્યા હતા. હાલ તે ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે.
4/6
આ ઉપરાંત નંબર ચારની જગ્યા માટે દિનેશ કાર્તિક (નવ ઇનિંગમાં 52.80ની એવરેજથી 264 રન) હજુ પણ પોતાનો દાવો ઠોકવાની કોશિશ કરી શકે છે. મનિષ પાંડે (સાત ઇનિંગમાં 183 રન), હાર્દિક પંડ્યા (પાંચ ઇનિંગમાં 150 રન), મનોજ તિવારી (ત્રણ ઇનિંગમાં 34 રન), લોકેશ રાહુલ (ત્રણ ઇનિંગમાં 26 રન) અને કેદાર જાદવ (ત્રણ ઇનિંગમાં 18 રન) પણ ચોથા નંબરે બેટિંગમાં દમ બતાવવામાં નિષ્ફળ રહ્યાં.
આ ઉપરાંત નંબર ચારની જગ્યા માટે દિનેશ કાર્તિક (નવ ઇનિંગમાં 52.80ની એવરેજથી 264 રન) હજુ પણ પોતાનો દાવો ઠોકવાની કોશિશ કરી શકે છે. મનિષ પાંડે (સાત ઇનિંગમાં 183 રન), હાર્દિક પંડ્યા (પાંચ ઇનિંગમાં 150 રન), મનોજ તિવારી (ત્રણ ઇનિંગમાં 34 રન), લોકેશ રાહુલ (ત્રણ ઇનિંગમાં 26 રન) અને કેદાર જાદવ (ત્રણ ઇનિંગમાં 18 રન) પણ ચોથા નંબરે બેટિંગમાં દમ બતાવવામાં નિષ્ફળ રહ્યાં.
5/6
અંબાતી રાયડુ માત્ર ચાર ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો, જેમાં તેને 72.33ની એવરેજથી 217 રન બનાવ્યા, તેને સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર સદી પણ ફટકારી. જેના કારણે ચોથા નંબરની પૉઝિશન માટે કેપ્ટન કોહલી ઉપરાંત ઉપકેપ્ટન રોહિતનો તેનો ટેકો મળ્યો.
અંબાતી રાયડુ માત્ર ચાર ઇનિંગમાં નંબર ચાર પર બેટિંગ કરવા ઉતર્યો, જેમાં તેને 72.33ની એવરેજથી 217 રન બનાવ્યા, તેને સોમવારે વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર સદી પણ ફટકારી. જેના કારણે ચોથા નંબરની પૉઝિશન માટે કેપ્ટન કોહલી ઉપરાંત ઉપકેપ્ટન રોહિતનો તેનો ટેકો મળ્યો.
6/6
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયામાં દરેક નંબરનું સ્થાન મજબૂત કરવા કોશિશ કરાઇ રહી છે. જોકે, આ બધાની વચ્ચે નંબર ચારનુ સ્થાન ખાલી હતુ જે ટીમનો માથાનો દુઃખાવો બની ગયુ હતું. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ 2015માં બાદ 72 વનડે રમી જેમાં 11 ખેલાડીઓને નંબર ચાર પર અજમાવ્યા પણ કોઇ ફાવ્યું નહીં. હવે વિરાટ કોહલીને લાગે છે કે, આ સ્થાન માટે એક બુદ્ધિશાળી બેટ્સમેન મળી ગયો છે, તે છે અંબાતી રાયડુ.
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયામાં દરેક નંબરનું સ્થાન મજબૂત કરવા કોશિશ કરાઇ રહી છે. જોકે, આ બધાની વચ્ચે નંબર ચારનુ સ્થાન ખાલી હતુ જે ટીમનો માથાનો દુઃખાવો બની ગયુ હતું. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડકપ 2015માં બાદ 72 વનડે રમી જેમાં 11 ખેલાડીઓને નંબર ચાર પર અજમાવ્યા પણ કોઇ ફાવ્યું નહીં. હવે વિરાટ કોહલીને લાગે છે કે, આ સ્થાન માટે એક બુદ્ધિશાળી બેટ્સમેન મળી ગયો છે, તે છે અંબાતી રાયડુ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
Retired Cricketers Pension: સચિન, સહેવાગ કે ગાંગુલી, કયા નિવૃત્ત ક્રિકેટરને મળે છે સૌથી વધુ પેન્શન?
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget