શોધખોળ કરો

વર્લ્ડ કપ 2019 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, કયા ઓલરાઉન્ડરની ટીમમાં થઈ વાપસી, જાણો વિગત

બાંગ્લાદેશ સિવાય ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમની જાહેરાત કરવાની છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન 30 મેએ થશે.

બાંગ્લાદેશે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં 30 મેથી 14 જુલાઈ સુધી રમાનારા 12માં વિશ્વ કપ માટે ટીમ જાહેર કરી દીધી છે. 15 સભ્યોની ટીમની કમાન અનુભવી ફાસ્ટ બોલર મુશરફે મુર્તજા સંભાળશે. શાકિહ અલ હસનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી એક પણ વન-ડે ન રમનારા ફાસ્ટ બોલર અબુ ઝાયદને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2019 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, કયા ઓલરાઉન્ડરની ટીમમાં થઈ વાપસી, જાણો વિગત ઝાયદે ગત વર્ષે ટેસ્ટ અને ટી20માં પર્દાપણ કર્યું હતું પરંતુ વન-ડે ટીમમાં સ્થાન મેળવી શક્યો નહતો. તેણે 5 ટેસ્ટમાં 11 અને ત્રણ ટી20 મેચમાં ચાર વિકેટ ઝડપી છે. મધ્યમક્રમમાં બેટ્સમેન મોસાદેક હુસૈનની ટીમમાં વાપસી થઈ છે. તે છેલ્લે એશિયા કપની ટીમમાં હતો. તેણે 24 વનડેમાં 31ની એવરેજથી 341 રન બનાવ્યા છે. તેના નામે 11 વિકેટ પણ છે. વર્લ્ડ કપ 2019 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, કયા ઓલરાઉન્ડરની ટીમમાં થઈ વાપસી, જાણો વિગત વિશ્વ કપમાં બાંગ્લાદેશની ટીમ પોતાનો પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 2 જૂને કેનિંગ્ટન ઓવરમાં રમશે. આ પહેલા પાકિસ્તાન (26 મે) અને ભારત (28 મે) વિરુદ્ધ બે પ્રેક્ટિસ મેચ રમશે. બાંગ્લાદેશ સિવાય ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમની જાહેરાત કરવાની છે. ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન 30 મેએ થશે. બાંગ્લાદેશ ટીમઃ મુશરફે મોર્તજા (કેપ્ટન), તમીમ ઇકબાલ, મબમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (વાઇસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, શબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રૂબેલ હુસૈન, મુસ્તફિઝુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદેક હુસૈન, અબુ ઝાયદ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget