શોધખોળ કરો

બ્રાયન લારાએ કરાવ્યો કોરોના ટેસ્ટ, જાણો શું આવ્યું રિઝલ્ટ

બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચમાં 34 સદી અને 48 અડધી સદી સાથે 11,953 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 400 રનનો વર્લ્ડરેકોર્ડ નોંધાયેલો છે.

જમૈકાઃ છેલ્લા થોડા દિવસોથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાને કોવિડ-19 હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. જેને લઈ હવે ખુદ આ દિગ્ગજ બેટ્સમેને મૌન તોડ્યું છે. બ્રાયન લારાએ ખુદ કોવિડ-19 પોઝિટિવ હોવાની ખબરને ખોટી ગણાવી હતી. લારાએ કહ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ છે. તેણે લોકોને નેગેટિવિટી નહી ફેલાવવાની અપીલ કરી. લારાએ કહ્યું, મેં આ અફવાને સાંભળી છે, જેમાં મને કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાવાયું હતું પરંતુ હવે હું સચ્ચાઈ બતાવું તે જરૂરી છે. આ જાણકારી ખોટી છે, કોવિડ-19ના મુશ્કેલ સમયમાં આ પ્રકારની ખોટી ખબર ફેલાવવાની હાનિકારક છે. પૂર્વ દિગ્ગજ બેટ્સમેને અફવા પર ચિંતા વ્યક્ત કરતાં કરી હતી. તેણે કહ્યું, તમે મને અંગત રીતે પ્રભાવિત નથી કર્યો પરંતુ ખોટી જાણકારી ફેલાવવી ચિંતાનો વિષય છે. તેને લઈને મારા પ્રશંસકોમાં ખોટી ચિંતા ઉભી થઈ હતી. હું આશા રાખું છું કે તમે સુરક્ષિત રહો. કોવિડ-19 નજીકના ભવિષ્યમાં દૂર થવાનો નથી. કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આશરે સાત લાખ લોકોએ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. અત્યાર સુધીમાં કોરના વાયરસના વિશ્વમાં એક કરોડ 90 લાખ મામલા સામે આવ્યા છે.
બ્રાયન લારાએ 131 ટેસ્ટ મેચમાં 34 સદી અને 48 અડધી સદી સાથે 11,953 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 400 રનનો વર્લ્ડરેકોર્ડ નોંધાયેલો છે. 299 વન ડેમાં તેણે 19 સદી અને 63 અડધી સદી વડે 10,405 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો હાઇએસ્ટ સ્કોર 169 રન છે. Coronavirus: અમેરિકામાં RLF-100 દવાને મંજૂરી, ગંભીર દર્દીની સારવારમાં અસરકારક હોવાનો દાવો ઓસ્ટ્રેલિયાના આ મોટા શહેરમાં કોરોનાના કેસ વધતાં સીધું દોઢ મહિનાનું લોકડાઉન જાહેર, કોઈને બહાર નિકળવાની પણ છૂટ નહીં

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
IND vs ENG: પાંચમી ટી20 માં ટીમ ઈન્ડિયામાં કેટલા બદલાવ થશે? વૈભવ સૂર્યવંશી સહિત 3 ખેલાડી થઈ શકે છે બહાર 
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget