શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી, હવે આ સ્ટાર ખેલાડી ટેસ્ટ સીરીઝમાંથી થઇ શકે છે બહાર, જાણો વિગતે

રિપોર્ટ્સનુ માનીએ તો વોર્નરને ફિલ્ડિંગ દરમિયાન ગ્રોઇન ઇન્જરી થઇ છે, અને આ કારણે ટેસ્ટ સીરીઝમાંથી પણ બહાર થઇ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ થઇ રહી છે

નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝની વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટ છેકે ત્રીજી વનડે અને ટી20 સીરીઝમાં ડેવિડ વોર્નર બહાર થયો છે, વોર્નરની ઇજા વધુ છે જેથી તે ટેસ્ટ સીરીઝ પણ ગુમાવી શકે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ભારત સામે રમાયેલી બીજી વનડે દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ડેવિડ વોર્નર ઇજાગ્રસ્ત થયો હતો. રિપોર્ટ્સનુ માનીએ તો વોર્નરને ફિલ્ડિંગ દરમિયાન ગ્રોઇન ઇન્જરી થઇ છે, અને આ કારણે ટેસ્ટ સીરીઝમાંથી પણ બહાર થઇ શકે છે. આગામી 17 ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ થઇ રહી છે. જોકે, ઓસ્ટ્રેલિયન ટીમના કૉચ જસ્ટિન લેન્ગરે વોર્નરને ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી ગણાવ્યો. લેન્ગરે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ડેવિડ વોર્નર ટેસ્ટ સીરીઝ પહેલા એકદમ ફીટ થઇ જાય. વોર્નર છેલ્લા કેટલાય વર્ષોથી ઘરઆંગણાની સીરીઝમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી, હવે આ સ્ટાર ખેલાડી ટેસ્ટ સીરીઝમાંથી થઇ શકે છે બહાર, જાણો વિગતે લેન્ગરે કહ્યું કે, વોર્નરની ઇન્જરી વિશે હાલ કંઇ નથી કહી શકાતુ. પરંતુ આગળનો સમય અમારા માટે પડકારરૂપ હશે. અમે ઇચ્છીએ છીએ કે પેટ કમિન્સ પણ એકદમ ફિટ રહે, એટલે તેને આરામ આપવાનો અમે ફેંસલો કર્યો છે. ઉલ્લેખનીય છે કે કાંગારુ ફાસ્ટ બૉલર પેટ કમિન્સને ટી20 સીરીઝમાંથી બહાર રખાયો છે. જ્યારે ડેવિડ વોર્નરની જગ્યાએ ત્રીજી વનડે માટે ડાર્સી શોર્ટને સામેલ કરવામાં આવ્યો છે. હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ ચાલી રહી છે. સીરીઝમાં પ્રથમ બે વનડે જીતીને કાંગારુ ટીમે ભારત પર 2-0ની લીડ બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધી, હવે આ સ્ટાર ખેલાડી ટેસ્ટ સીરીઝમાંથી થઇ શકે છે બહાર, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । શહેરમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ, કેરી વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલTapi News । જૂની અદાવતમાં તાપીમાં યુવકની કરાઈ હત્યાJunagadh News । મધુરમમાં શંકાસ્પદ હાલતમાં બાથરૂમમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, જુઓ શું છે સમગ્ર મામલોRajkot News । હમીર રાઠોડને ઢોર માર મારતા મોતના કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
PM Surya Ghar Yojana: પીએમ સૂર્ય ઘર યોજનામાં કોને મળી રહી છે 78 હજાર રૂપિયાની છૂટ, આ છે નિયમ
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Dry Fruits: ગરમીમાં ક્યા ડ્રાયફૂટ્સ ખાવા જોઇએ? જાણો કેટલી માત્રામાં ખાવા જોઈએ?
Embed widget