શોધખોળ કરો

વર્ષો પહેલા સન્યાસ લઇ ચૂકેલા આ ખેલાડીની ટીમમાં થઇ વાપસી, હવે ટી20માં રમતો દેખાશે

ઉલ્લેખનીય છે કે, ડ્વેન બ્રાવોને ટીમમાં સામેલ કરવા પાછળ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપ 2020ને પણ જોવામાં આવી રહ્યો છે

નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં કેટલાય ખેલાડીઓ એવા છે જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધા બાદ વાપસી કરી છે. હવે આ લિસ્ટમાં કેરેબિયન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનુ નામ પણ જોડાઇ ગયુ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લઇ ચૂકેલો ડ્વેન બ્રાવો ફરી એકવાર મેદાન પર જોવા મળશે, કેમકે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેને ટીમમાં સામેલ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ક્રિકેટર ડ્વેન બ્રાવોએ વર્ષ 2018માં ટી20 અને વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટ અને વર્ષ 2016માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હતો. હવે લાંબા સમય બાદ તેની ટીમમાં ફરીથી વાપસી થઇ છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે તેને આયરલેન્ડ સામેની ત્રણ ટી20 મેચોની સીરીઝ માટે સિલેક્ટ કર્યો છે. વર્ષો પહેલા સન્યાસ લઇ ચૂકેલા આ ખેલાડીની ટીમમાં થઇ વાપસી, હવે ટી20માં રમતો દેખાશે કેરેબિયન ક્રિકેટ બોર્ડના સિલેક્ટરો અનુસાર, ડ્વેન બ્રાવોને ટીમમાં સામેલ કરવા પાછળ ડેથ ઓવરનો રેકોર્ડનુ કારણ આપવામાં આવ્યુ છે. પસંદગીકારોનુ કહેવુ છે કે, બ્રાવોનો ડેથ ઓવરોનો રેકોર્ડ ખુબ સારો છે, અને અનુભવની સાથે સાથે તે અન્ય બૉલરોને પણ મદદ કરી શકે છે. બ્રાવો ડેથ ઓવરોમાં હરિફ ટીમને હંફાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ડ્વેન બ્રાવોને ટીમમાં સામેલ કરવા પાછળ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપ 2020ને પણ જોવામાં આવી રહ્યો છે. વર્ષો પહેલા સન્યાસ લઇ ચૂકેલા આ ખેલાડીની ટીમમાં થઇ વાપસી, હવે ટી20માં રમતો દેખાશે ડ્વેન બ્રાવોએ 66 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી છે, બ્રાવોએ 1142 રન બનાવ્યા છે, અને 52 વિકેટ ઝડપી છે. આમ એક ઓલરાઉન્ડર તરીકે બ્રાવોને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોઇ શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget