શોધખોળ કરો

કોરોનાગ્રસ્ત રોહિત શર્મા નહીં રમે પાંચમી ટેસ્ટ, તો આવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇઁગ ઇલેવન, જુઓ...........

જો રોહિત શર્મા નહીં રમે તો ટીમમાં મોટા પાયે ફેરફાર થઇ શકે છે. આવામાં શુભમન ગીલને ઓપનિંગમા મોકો મળી શકે છે,

England vs India, 5th Test (Rescheduled match): ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ બર્મિંઘમના એઝબેસ્ટૉનમાં રમાશે. ભારતીય ટીમ આ સીરીઝમાં હાલ 2-1 થી આગળ છે. આવામાં ટીમ ઇન્ડિયાની નજર ટેસ્ટમાં જીત મેળવી સીરીઝ પર કબજો જમાવીને આગળ રહેવાની છે, વળી ઇંગ્લેન્ડની નજર પણ ટેસ્ટને ડ્રૉ કરાવવા તરફ રહેશે.

જોકે આ મહત્વની મેચમાં ટીમ ઇન્ડિયા પહેલાથી જ પરેશાનીમાં આવી ચૂકી છે, રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા ઇંગ્લેન્ડમાં જ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે, આવામાં રોહિતનુ રમવુ હજુ શંકાસ્પદ છે. જો રોહિત નહીં રમે તો ટીમને નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવાની ફરજ પડશે. આવામાં જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત સૌથી મોટા દાવેદાર છે. 

જો રોહિત શર્મા નહીં રમે તો ટીમમાં મોટા પાયે ફેરફાર થઇ શકે છે. આવામાં શુભમન ગીલને ઓપનિંગમા મોકો મળી શકે છે, અને તે મયંક અગ્રવાલ સાથે ઇનિંગની શરૂઆત કરી શકે છે. 

રોહિત વિના આવી હશે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
શુભમન ગીલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો...... 

બીજેપી નેતાને પણ મળ્યો ધમકીભર્યો ઇમેલ, ઉદેપુર હત્યાનો વીડિયો એટેચ કરીને લખ્યું તમારુ પણ ગળુ..........

Motorola G42 : 4 જુલાઇએ લૉન્ચ થશે મોટોરોલાનો આ ધાંસૂ સ્માર્ટફોન, આવા છે કમાલના ફિચર્સ

ઉદેપુરમાં દરજીની હત્યા પર ભડકી બૉલીવુડની આ બે હૉટ એક્ટ્રેસ, જાણો સરકારને શું કરવા કહ્યું

India Corona Cases Today : દેશમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો એક લાખ નજીક, જાણો આજની શું છે સ્થિતિ

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, આવતી કાલે થશે ફ્લોર ટેસ્ટ

GST Council ની બેઠકમાં આ વસ્તુઓ પર ટેક્સ વધારવાને મળી મંજૂરી, જાણો કઈ-કઈ વસ્તુ થશે મોંઘી!

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઘોર કળિયુગ
Hun To Bolish : હું તો બોલીશ : ગેરકાયદે ધર્માંતરણ કર્યું તો ચાલશે બુલડોઝર
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મંત્રી?
Godhara News : ગોધરામાં ટ્રેન પસાર થઈ રહી હતી તે જ સમયે તૂટ્યો વીજ વાયર, ટળી મોટી દુર્ઘટના
Halvad BJP Congress Scuffle : કૃષિ મહોત્સવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
અમેરિકામાં જાસૂસીની શંકામાં ભારતીય અમેરિકનની ધરપકડ, ઘરમાં ટૉપ સિક્રેટ દસ્તાવેજ છૂપાવવાનો આરોપ
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
પ્રાથમિક શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ દિવસે લેવાશે ટેટ-1ની પરીક્ષા
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
Jaisalmer Bus Fire: જેસલમેરમાં ચાલતી બસમાં આગ લાગવાથી 20નાં મોત, રાષ્ટ્રપતિ-PMએ વ્યક્ત કર્યું દુઃખ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વન-ડેમાંથી નિવૃતિ લઈ લેશે રોહિત-વિરાટ કોહલી? BCCIએ જણાવ્યું સત્ય
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો! મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે નિશ્ચિત, 10 થી વધુ મંત્રીઓ કપાશે, 14-16 નવા ચહેરાઓ શપથ લેશે!
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
Ranji Trophy 2025-26: આજથી રણજી ટ્રોફીની શરૂઆત, છાપ છોડવા તૈયાર યુવા, પંતના કમબેક પર રહેશે નજર
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયા જેલમુક્ત! જામીન મળતા 16 મહિના બાદ જેલ બહાર આવ્યો
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
સિબિલ સ્કોર નથી તો પણ લોન આપશે બેન્ક, જાણી લો શું છે નિયમ?
Embed widget