શોધખોળ કરો

IND vs SA, 3rd Test: વિરાટ કોહલી ટીમ ઈન્ડિયામાં પરત આવતાં કયા ખેલાડીને કરાયો બહાર ?

IND vs SA, 3rd Test: ભારતે પ્રથમ ટેસ્ટમાં ૧૧૩ રનથી ધમાકેદાર જીત હાંસલ કરી હતી. જ્યારે જોહનીસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ પહેલા જ કેપ્ટન કોહલી ઈજાગ્રસ્ત બનીને ખસી જતાં રાહુલે સુકાન સંભાળ્યું હતુ.

IND vs SA, 3rd Test: કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો છે. ભારતીય ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યો છે. હનુમા વિહારીના સ્થાને કેપ્ટન કોહલીનું પુનરાગમન થયું છે અને મોહમ્મદ સિરાજના બદલે ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરાયો છે.

ભારતે પ્રથમ ટેસ્ટમાં ૧૧૩ રનથી ધમાકેદાર જીત હાંસલ કરી હતી. જ્યારે જોહનીસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ પહેલા જ કેપ્ટન કોહલી ઈજાગ્રસ્ત બનીને ખસી જતાં રાહુલે સુકાન સંભાળ્યું હતુ. સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં સાત વિકેટથી વિજય મેળવતા શ્રેણીમાં બરોબરી પ્રાપ્ત કરી હતી. હવે બંને ટીમો ખરાખરીના ત્રીજા મુકાબલા માટે તૈયાર છે.

પુજારા-રહાણેને વધુ એક તક

ભારતીય કેપ્ટન કોહલીએ ફિટનેસ સાથે પુનરાગમન કર્યું છે. કોચ દ્રવિડે ત્યાર બાદ સંકેત આપતા કહ્યું હતુ કે, સિનિયરો હાજર છે, ત્યાં સુધી ઐયર-વિહારીએ ટીમમાં નિયમિત સ્થાન મેળવવા માટે રાહ જોવી પડશે. ટીમ મેનેજમેન્ટે આ સાથે સ્પષ્ટ કરી દીધું છે કે, પુજારા અને રહાણેને આખરી ટેસ્ટમાં પણ વધુ તક અપાઈ શકે છે. પુજારા-રહાણેએ જોહનીસબર્ગ ટેસ્ટની બીજી ઈનિંગમાં અડધી સદીઓ ફટકારી હતી.

ભારતીય ટીમ આ પ્રમાણે છે

લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી

સાઉથ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે

 એલ્ગર, બવુમા, માર્કરામ, કે. પીટરસન, ડુસેન, વેરેયન્ને (વિ.કી.), જાન્સેન, ઓલિવિયર, મહારાજ, એનગિડી, રબાડા

IND vs SA, 3rd Test: વિરાટ કોહલી ટીમ ઈન્ડિયામાં પરત આવતાં કયા ખેલાડીને કરાયો બહાર ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Embed widget