શોધખોળ કરો

IND vs WI: બીજી વન ડે પહેલા Kuldeep Yadav એ આપ્યો સંકેત, Team India ની પ્લેઇંગ ઇલેવનમાં મળી શકે છે સ્થાન

India vs West Indies: પ્રથમ વન ડેમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. આમાં કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે.

IND vs WI, 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સીરીઝની બીજી મેચ બુધવારે રમાશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો શ્રેણીમાં જીત મેળવી લેશે. પ્રથમ વન ડેમાં કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થઈ શકે છે. આમાં કુલદીપ યાદવને સ્થાન મળી શકે છે.

કુલદીપે શેર કરી તસવીરો

ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર કુલદીપ યાદવ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. એવી અપેક્ષા હતી કે તે પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં હશે. પરંતુ આમ થઈ શક્યું નહોતું. જો કે હવે કુલદીપના ટ્વીટ પરથી લાગી રહ્યું છે કે તે આગામી મેચમાં વાપસી કરી શકે છે. કુલદીપે ટ્વિટર પર તેની પ્રેક્ટિસની તસવીરો ટ્વીટ કરી હતી.

કોણ થશે બહાર

કુલદીપે મંગળવારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે જોરદાર પ્રેક્ટિસ કરી હતી. બોલિંગની સાથે તેણે બેટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. કુલદીપે ફિલ્ડિંગમાં ઘણા સારા કેચ લીધા અને થ્રો ફેંક્યા. જો તેને બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે તો એક બોલર બહાર થઈ જશે. વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલે છેલ્લી મેચમાં સારી બોલિંગ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે સુકાની રોહિત કોને પ્લેઈંગ ઈલેવનમાં રાખે છે.

આ પણ વાંચોઃ

દેશમાં કેટલા કરોડ તરૂણોને અપાઈ રસી ? જાણો વિગત

Hijab Row:  કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્મઈનો મોટો ફેંસલો, 3 દિવસ સુધી તમામ હાઈસ્કૂલ અને કોલેજ બંધ કરવાનો આદેશ

Eucalyptus Farming: ખેતરમાં વાવો આ ઝાડ, પાંચ વર્ષમાં થશે 50 લાખથી વધારે કમાણી

યુવકને સગી ભાભી સાથે હતા શરીર સંબંધ, પત્નીને રસ્તામાંથી હટાવવા જે કર્યું તે વાંચીને હચમચી જશો

હવામાં રોમાન્સ કરવા આ એરલાઇન્સ લઇને આવી ખાસ પ્લાન, જાણો કેટલો થશે ખર્ચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget