શોધખોળ કરો

વિરાટ કોહલી વિશે શોએબ અખ્તરે મારી ડંફાસ, જો વિરાટ મારી સામે રમ્યો હોત તો....

એક ઈન્ટરવ્યુમાં શોએબ અખ્તરે કહ્યું કે, વિરાટ કોહલી એક શાનદાર વ્યક્તિ અને ખેલાડી છે. જો વિરાટ કોહલીએ મારા માટે કંઈ કહ્યું હોય તો એ તેની મોટાઈ છે.


પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે ડંફાસ મારી છે. શોએબ અખ્તરનું કહેવું છે કે, જો તે વિરાટ કોહલી મારી સામે રમ્યો હોત તો કદાચ ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન આટલા રન ના બનાવી શક્યો હોત.

એક ઈન્ટરવ્યુમાં શોએબ અખ્તરે કહ્યું કે, વિરાટ કોહલી એક શાનદાર વ્યક્તિ અને ખેલાડી છે. જો વિરાટ કોહલીએ મારા માટે કંઈ કહ્યું હોય તો એ તેની મોટાઈ છે. પરંતુ જો હું વિરાટ કોહલી સામે રમ્યો હોત તો કદાચ તે આટલા રન ના બનાવ્યા હોત. જો કે, શોએબ અખ્તરે વધુમાં કહ્યું કે, વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં જેટલા રન બનાવ્યા છે તે એક શાનદાર રેકોર્ડ છે અને તેની પાછળ તેણે ઘણી મહેનત કરી છે. જો હું તેની સામે રમ્યો હોત (બોલિંગ કરી હોત) તો વિરાટ કોહલીએ 50 સદી નહીં પણ 20-25 સદી ફટકારી હોત.

અહીં ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને શોએબ અખ્તરના બોલ પર રમવાની ઘણી મજા આવી હોત. કારણ કે, શોએબ અખ્તર એક પ્રકારનો પડકાર આપે છે. શોએબ અખ્તર અને વિરાટ કોહલી 2010ના એશિયા કપમાં એકબીજા સામે રમ્યા હતા, જોકે વિરાટે તે સમયે શોએબની બોલિંગનો સામનો નહોતો કર્યો. શોએબ અખ્તરનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તે, પોતાના ખરાબ ફોર્મમાં છે. વિરાટ કોહલી લખનઉ સામેની મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. સાથે જ વિરાટ કોહલીએ આ સીઝનમાં કુલ 7 મેચોમાં ફક્ત 119 રન જ બનાવ્યા છે.

આ પણ વાંચોઃ

DC vs RR: દિલ્હી અને રાજસ્થાનની મેચ પર કોરોનાની અસર થઈ, અધિકારીઓએ લીધો આ મોટો નિર્ણય

IPL 2022: આઇપીએલમાં આ બે ટીમોનુ પ્લેઓફમાં પહોંચવાનુ થયુ નક્કી, જાણો બાકીની ટીમોની શું છે સ્થિતિ

DC vs PBKS: દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી પોઝિટિવ, જાણો આજની મેચ રમાશે કે નહીં

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget