શોધખોળ કરો

IND vs WI: વેસ્ટઈન્ડીઝ સામે સિરીઝમાં નથી રમવા ઈચ્છતો વિરાટ કોહલી, સિલેક્ટર્સને કહી આ વાત

ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સાથે ટી20 અને વન ડે મેચોની સિરીઝ રમશે. પરંતુ એ પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Virat Kohli & BCCI: ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની પ્રવાસે છે. ત્યારે આજે ઈંગ્લેન્ડ સામેની ત્રણ T20 મેચોની સિરીઝની આજથી શરુઆત થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ આજે સાઉથમ્પ્ટનમાં રમાશે. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા પાસે હશે. આ પહેલાં રમાયેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા કોરોના પોઝિટીવ હોવાથી નહોતો રમી શક્યો.

'વેસ્ટઈન્ડીઝ સિરીઝ માટે મારી પસંદગી ના થાય'
ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સાથે ટી20 અને વન ડે મેચોની સિરીઝ રમશે. પરંતુ એ પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ પસંદગી કર્તાઓને અનુરોધ કર્યો છે કે, વેસ્ટઈન્ડીઝ સામેની સિરીઝ માટે તેને ભારતીય ટીમમાં ના લેવામાં આવે. ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સાથે વનડે અને ટી20 મેચોની સિરીઝ રમશે, વન ડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન શિખર ધવનની પાસે રહેશે.

વિરાટ કોહલીએ સિલેક્ટર્સ સાથે વાત કરીઃ
હાલ ઈંગ્લેન્ડ સામેની ટી20 રમી રહેલી ભારતીય ટીમ આ પછી વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. પરંતુ તે પહેલાં વિરાટ કોહલીના ટીમમાં સ્થાન અંગે મોટું અપડેટ આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝમાં વિરાટ કોહલી ભારતીય ટીમનો ભાગ નહી હોય. ત્યારે એવા અહેવાલ મળી રહ્યા છે કે, ખુદ વિરાટ કોહલીએ ટીમ સિલેક્ટર્સ સાથે વાત કરી છે અને તેમને કહ્યું છે કે, તે આ સિરીઝમાં રમવા નથી ઈચ્છતો, જેથી તેને ટીમમાં પસંદ ના કરાય.

આ પણ વાંચોઃ

UK Politics: શું ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના પ્રધાનમંત્રી? જાણો કોણ-કોણ છે રેસમાં...

Watch : PM મોદી બાળકને સંસ્કૃતમાં બોલતો સાંભળી બોલી ઉઠ્યા, વાહ!, બાળકે ઢોલ વગાડીને કરી દીધા ખુશ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget