શોધખોળ કરો

IND vs WI: વેસ્ટઈન્ડીઝ સામે સિરીઝમાં નથી રમવા ઈચ્છતો વિરાટ કોહલી, સિલેક્ટર્સને કહી આ વાત

ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સાથે ટી20 અને વન ડે મેચોની સિરીઝ રમશે. પરંતુ એ પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે.

Virat Kohli & BCCI: ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની પ્રવાસે છે. ત્યારે આજે ઈંગ્લેન્ડ સામેની ત્રણ T20 મેચોની સિરીઝની આજથી શરુઆત થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ આજે સાઉથમ્પ્ટનમાં રમાશે. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્મા પાસે હશે. આ પહેલાં રમાયેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા કોરોના પોઝિટીવ હોવાથી નહોતો રમી શક્યો.

'વેસ્ટઈન્ડીઝ સિરીઝ માટે મારી પસંદગી ના થાય'
ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમ્યા બાદ ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સાથે ટી20 અને વન ડે મેચોની સિરીઝ રમશે. પરંતુ એ પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ પસંદગી કર્તાઓને અનુરોધ કર્યો છે કે, વેસ્ટઈન્ડીઝ સામેની સિરીઝ માટે તેને ભારતીય ટીમમાં ના લેવામાં આવે. ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ સાથે વનડે અને ટી20 મેચોની સિરીઝ રમશે, વન ડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન શિખર ધવનની પાસે રહેશે.

વિરાટ કોહલીએ સિલેક્ટર્સ સાથે વાત કરીઃ
હાલ ઈંગ્લેન્ડ સામેની ટી20 રમી રહેલી ભારતીય ટીમ આ પછી વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝ માટે ભારતીય ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. પરંતુ તે પહેલાં વિરાટ કોહલીના ટીમમાં સ્થાન અંગે મોટું અપડેટ આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વેસ્ટઈન્ડીઝ સામે ટી20 સિરીઝમાં વિરાટ કોહલી ભારતીય ટીમનો ભાગ નહી હોય. ત્યારે એવા અહેવાલ મળી રહ્યા છે કે, ખુદ વિરાટ કોહલીએ ટીમ સિલેક્ટર્સ સાથે વાત કરી છે અને તેમને કહ્યું છે કે, તે આ સિરીઝમાં રમવા નથી ઈચ્છતો, જેથી તેને ટીમમાં પસંદ ના કરાય.

આ પણ વાંચોઃ

UK Politics: શું ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના પ્રધાનમંત્રી? જાણો કોણ-કોણ છે રેસમાં...

Watch : PM મોદી બાળકને સંસ્કૃતમાં બોલતો સાંભળી બોલી ઉઠ્યા, વાહ!, બાળકે ઢોલ વગાડીને કરી દીધા ખુશ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Embed widget