શોધખોળ કરો

Virat Kohli એ Sourav Ganguly ના દાવાને નકાર્યા, કહ્યુ- ટી-20 કેપ્ટનશીપ છોડવાની કોઇએ ના નહોતી પાડી

સૌરવ ગાંગુલીના નિવેદન પર વિરાટ કોહલીએ કહ્યું કે મારા આ નિર્ણયથી કોઇને કોઇ સમસ્યા નહોતી

Virat Kohli On Sourav Ganguly: સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રવાના થયા અગાઉ આજે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રરન્સ કરી હતી. આ દરમિયાન તેણે રોહિત શર્માની સાથે ટકરાવ પર વાત કરી હતી. સાથે વિરાટે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના એ દાવા પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો જેમાં ગાંગુલીએ કહ્યું હતું કે તેણે વિરાટ કોહલીને ટી-20 ઇન્ટરનેશનલમાંથી કેપ્ટનશીપ ન છોડવાની વિનંતી કરી હતી.

સૌરવ ગાંગુલીના નિવેદન પર વિરાટ કોહલીએ કહ્યું કે મારા આ નિર્ણયથી કોઇને કોઇ સમસ્યા નહોતી. મને કોઇએ કહ્યું નહોતું કે તમે ટી-20ની કેપ્ટનશીપ ના છોડો. તેણે કહ્યું કે ટી-20 કેપ્ટનશીપ છોડવાની વાત મે સૌ પ્રથમ બીસીસીઆઇને કહ્યુ હતું. તેને ખૂબ સારી રીતે રિસીવ કરવામાં આવ્યો હતો. કોઇને કાંઇ મુશ્કેલી નહોતી થઇ. મને એમ કહેવામાં નહોતું આવ્યું કે તમે ટી-20ની કેપ્ટનશીપ ના છોડો, પરંતુ મારા નિર્ણયથી પ્રશંસા કરવામાં આવી હતી.

Virat Kohli એ Sourav Ganguly ના દાવાને નકાર્યા, કહ્યુ- ટી-20 કેપ્ટનશીપ છોડવાની કોઇએ ના નહોતી પાડી

કોહલીને વન-ડે ટીમના કેપ્ટનપદેથી હટાવ્યા બાદ સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે વિરાટ કોહલીને કહ્યું હતું કે ટી-20ની કેપ્ટનશીપ છોડે નહી પરંતુ તે કેપ્ટન તરીકે રહેવા માંગતો નહોતો. ગાંગુલીએ કહ્યું કે મે પોતે કોહલીને ટી-20ના કેપ્ટનપદ નહી છોડવાની અપીલ કરી હતી પરંતુ કોહલી પોતાની વાત પણ અડગ રહ્યો હતો.

કોહલીએ  સ્પષ્ટ કહ્યું કે તેના અને રોહિત શર્મા વચ્ચે કોઇ અણબનાવ નથી. રોહિતના વખાણ કરતા કોહલીએ કહ્યું કે સાઉથ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટ મેચમાં રોહિતની ખોટ વર્તાશે. આ અગાઉ રોહિતે પણ એક ઇન્ટરવ્યૂમાં કોહલીના વખાણ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget