શોધખોળ કરો

Dhoni On His Future Cricket: શું IPL 2022માં રમશે એમએસ ધોની? માહીએ જ આપ્યો આ જવાબ

ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરને લઇને એક નિવેદન આપ્યું છે. ધોનીએ શનિવારે ચેન્નઇમાં એક ઇવેન્ટમાં મોટું નિવેદન આપ્યું હતું.

Dhoni on his future cricket: ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરને લઇને એક નિવેદન આપ્યું છે. ધોનીએ શનિવારે ચેન્નઇમાં એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે  તેણે હજુ સુધી નિર્ણય કર્યો નથી કે તે આઇપીએલ 2022માં રમશે કે નહીં. હાલમાં આઇપીએલ માટે ઘણો સમય છે એટલા માટે તેને નિર્ણય લેવામાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી.

ધોનીએ કહ્યું કે હાલમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આઇપીએલ એપ્રિલ 2022માં યોજાવાની છે. તો મારી પાસે આ અંગે વિચાર કરવા માટે ઘણો સમય બાકી છે. આ અગાઉ ચેન્નઇ સુપર કિગ્સનો સાથ છોડવા અંગેનો પણ વિચાર કરી ચૂક્યા છે. આઇપીએલ 2021 બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે આપણે જોવું પડશે કે સીએસકે માટે શું સારુ છે. ક્લબમાં મારું રહેવું કે ના રહેવું એટલું મહત્વનું નથી. જરૂરી એ છે કે ફ્રેન્ચાઇઝી મુશ્કેલીમાં ના પડે.

સીએસકેના માલિક અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસને એક મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે એમએસ ધોની એક નિષ્પક્ષ વ્યક્તિ છે. તે નથી ઇચ્છતા કે ટીમ તેને રિટેન કરે. શ્રીનિવાસને કહ્યું હતું કે ધોની ઇચ્છતો નથી કે ટીમ તેના માટે આટલા રૂપિયા ખર્ચ કરે.

ટી-20 વર્લ્ડકપ 2021 માટે બીસીસીઆઇએ એમએસ ધોનીને ટીમના મેન્ટર બનાવ્યો હતો. કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની સાથે ધોની પાસે ક્રિકેટ પ્રેમીઓને ખૂબ આશાઓ હતી પરંતુ વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાંથી જ ટીમ ઇન્ડિયા બહાર થઇ ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget