શોધખોળ કરો

Dhoni On His Future Cricket: શું IPL 2022માં રમશે એમએસ ધોની? માહીએ જ આપ્યો આ જવાબ

ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરને લઇને એક નિવેદન આપ્યું છે. ધોનીએ શનિવારે ચેન્નઇમાં એક ઇવેન્ટમાં મોટું નિવેદન આપ્યું હતું.

Dhoni on his future cricket: ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરને લઇને એક નિવેદન આપ્યું છે. ધોનીએ શનિવારે ચેન્નઇમાં એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે  તેણે હજુ સુધી નિર્ણય કર્યો નથી કે તે આઇપીએલ 2022માં રમશે કે નહીં. હાલમાં આઇપીએલ માટે ઘણો સમય છે એટલા માટે તેને નિર્ણય લેવામાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી.

ધોનીએ કહ્યું કે હાલમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આઇપીએલ એપ્રિલ 2022માં યોજાવાની છે. તો મારી પાસે આ અંગે વિચાર કરવા માટે ઘણો સમય બાકી છે. આ અગાઉ ચેન્નઇ સુપર કિગ્સનો સાથ છોડવા અંગેનો પણ વિચાર કરી ચૂક્યા છે. આઇપીએલ 2021 બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે આપણે જોવું પડશે કે સીએસકે માટે શું સારુ છે. ક્લબમાં મારું રહેવું કે ના રહેવું એટલું મહત્વનું નથી. જરૂરી એ છે કે ફ્રેન્ચાઇઝી મુશ્કેલીમાં ના પડે.

સીએસકેના માલિક અને બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસને એક મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે એમએસ ધોની એક નિષ્પક્ષ વ્યક્તિ છે. તે નથી ઇચ્છતા કે ટીમ તેને રિટેન કરે. શ્રીનિવાસને કહ્યું હતું કે ધોની ઇચ્છતો નથી કે ટીમ તેના માટે આટલા રૂપિયા ખર્ચ કરે.

ટી-20 વર્લ્ડકપ 2021 માટે બીસીસીઆઇએ એમએસ ધોનીને ટીમના મેન્ટર બનાવ્યો હતો. કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીની સાથે ધોની પાસે ક્રિકેટ પ્રેમીઓને ખૂબ આશાઓ હતી પરંતુ વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાંથી જ ટીમ ઇન્ડિયા બહાર થઇ ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
દુનિયાના 5 સૌથી અમીર ક્રિકેટરો, યાદીમાં ભારતના 3 દિગ્ગજોનો દબદબો, ધોની કરતા આગળ નિકળ્યો વિરાટ
દુનિયાના 5 સૌથી અમીર ક્રિકેટરો, યાદીમાં ભારતના 3 દિગ્ગજોનો દબદબો, ધોની કરતા આગળ નિકળ્યો વિરાટ
શ્રીલંકા ત્રિકોણીય શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, KKR ના આ ખેલાડીને મળ્યું સ્થાન
શ્રીલંકા ત્રિકોણીય શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, KKR ના આ ખેલાડીને મળ્યું સ્થાન
BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
Embed widget