શોધખોળ કરો

મૈનચેસ્ટર વનડે મેચ પછી ક્રિકેટમાંથી બ્રેક લેશે Virat Kohli, આ ટૂર્નામેન્ટમાં કરશે વાપસી...

પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે આજે મૈનચેસ્ટરમાં રમાઈ રહેલી ત્રીજી વનડે મેચ પછી ક્રિકેટમાંથી બ્રેક લેશે.

Virat Kohli will take a break from cricket: પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે આજે મૈનચેસ્ટરમાં રમાઈ રહેલી ત્રીજી વનડે મેચ પછી ક્રિકેટમાંથી બ્રેક લેશે. કોહલી તેના પરીવાર માં, પત્ની અનુષ્કા, પુત્રી વામિકા સાથે એક મહિના માટે રજાઓ માણશે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કોહલીના આ બ્રેક અંગે અહેવાલ મળ્યા છે.

એક મહિના માટે બ્રેક લેશે કોહલીઃ
રિપોર્ટમાં જણાવાયું છે કે, કોહલી તેના પરીવાર સાથે સમય વિતાવશે જેમાં વિરાટ તેની મમ્મી સાથે પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે છુટ્ટીઓ મનાવશે. આ વેકેશનથી વિરાટ ક્રિકેટમાં કેટલાક દિવસો માટે બ્રેક લેશે. વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા પહેલાંથી જ લંડનમાં છે. કોહલીના પરીવાર કેટલાક સભ્યો ઈંગ્લેન્ડ સામેની સિરીઝ પુરી થયા બાદ તેમની સાથે જોડાશે.

એશિયા કપમાં પરત ફરી શકે છે કોહલીઃ
ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામે 22 જુલાઈથી શરુ થઈ રહેલી 8 મેચોની સિમીત ઓવરોની મેચની સિરીઝમાં આરામ અપાયો છે. આ દરમિયાન વિરાટ કોહલી બ્રેક પર હશે અને આશા છે કે, આવતા મહિનાના અંતમાં શ્રીલંકા ખાતે યોજાનાર એશિયા કપ 2022 માટે વિરાટ ટીમમાં પરત ફરશે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ લંડનમાં અનુષ્કા શર્મા સાથે કથિત રીતે કૃષ્ણા દાસના એક પ્રવચનમાં હાજરી આપી હતી. એક ફૈને ટ્વીટ કર્યું હતું કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લંડનમાં કૃષ્ણાદાસ કીર્તનમાં હાજરી આપી છે.

આ પણ વાંચોઃ

Singapore Open Final 2022: ફાઇનલમાં ચીનની ખેલાડીને હરાવી PV Sindhuએ જીત્યું સિંગાપોર ઓપન 2022નું ટાઇટલ

Corona Vaccine: ભારતે કોરોના રસીકરણમાં રચ્યો ઈતિહાસ, 200 કરોડનો આંકડો કર્યો પાર

Gujarat Rain: અમદાવાદમાં પડેલા ભૂવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ, લોકોએ કહ્યું, આ તો સ્વિમિંગ બની ગયો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Embed widget