શોધખોળ કરો

CWG 2022: ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ અને હોકીમાં કરી છેતરપિંડી?, જાણો કઈ રીતે ટીમ ઈન્ડિયાને ખતરામાં મુકી

કોમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપન થઈ ચુક્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી.

Commonwealth Games 2022 India vs Australia: કોમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપન થઈ ચુક્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોમાંચક રીતે 9 રનોતી જીત મેળવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર તાહલિયા મૈક્ગ્રા કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી છતાં પણ મેચ રમી હતી. એક અહેવાલ મુજબ મૈક્ગ્રાને આ મેચમાં રમાડવા માટે આયોજન સમિતિએ પણ ઓસ્ટ્રેલિયાની ટીમનો સાથ આપ્યો હતો. આ પહેલાં રમાયેલી હોકીની મેચમાં પણ ઘડીયાળને લઈ વિવાદ થયો હતો.

આયોજન સમિતિએ ઓસ્ટ્રેલિયાનો સાથ આપ્યોઃ

ઈએસપીએન ક્રિકઈંફોના એક રિપોર્ટ મુજબ તાહલિયા મૈક્ગ્રા ફાઈનલ મેચની પહેલાં જ કોવિડ પોઝિટીવ આવી હતી. મૈક્ગ્રાને કોરોના વાયરસના હલકા લક્ષણો પણ હતા. આમ છતાં તેને મેચ રમવા માટે પરવાનગી આપી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો. આ નિર્ણયમાં આયોજન સમિતિએ કંગારુ ટીમનો સાથ આપ્યો અને વિરોધ ના દર્શાવ્યો. મૈક્ગ્રા કોરોના પોઝિટીવ હોવાના કારણે ભારતીય મહિલા ટીમ પણ ખતરામાં રમત રમી હતી.

હોકીની મેચમાં ઘડિયાળને લઈ થયો હતો વિવાદઃ

આ પહેલાં હોકી મેચ દરમિયાન પણ એક વિવાદ થયો હતો જેને લઈને આયોજન સમિતિએ માફી માંગી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા હોકીની રમત રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો બરાબરી પર રહી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ રિજલ્ટ આવવાનું હતું. આ દરમિયાન ભારતીય ટીમે પેનલ્ટી બચાવી લીધી હતી. પરંતુ ત્યારે જ રેફરીએ કહ્યું કે ઘડિયાળ નથી ચાલી રહી. એટલે ઓસ્ટ્રેલિયાને ફરીથી તક આપવામાં આવે. આ પછી ટીમ ઈન્ડિયા 3-0 થી હારી ગઈ હતી.

આ પણ વાંચોઃ

'એક ફોટોમાં દુનિયાની અડધી GDP', રવિ શાસ્ત્રીએ મુકેશ અંબાણી અને સુંદર પિચઈ સાથે મુલાકાત કરી

Bihar Political Crisis: ગઠબંધન તૂટ્યા બાદ નીતિશ કુમારે આપ્યું પહેલું નિવેદન, બીજેપી પર લગાવ્યો ગંભીર આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Embed widget