શોધખોળ કરો
ભારતના આ મેદાન પર હવે 2020 પહેલા નહીં રમાય કોઈ મેચ, જાણો શું છે કારણ...
1/4

ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું કે તે આ રીતના વાતાવરણથી ટેવાયેલા છે. જેથી આ વાતને મોટો મુદ્દો ના બનાવવો જોઇએ. બીસીસીઆઇના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું હતું કે આ વર્ષે દિલ્હીમાં ટેસ્ટ મેચ થશે કે નહીં તે પર ચર્ચા કરવામાં આવશે.
2/4

નોંધનીય છે કે શ્રીલંકન ખેલાડીઓએ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ગત મહિને હાફ મેરેથોન દરમિયાન હંગામો થયો હતો. જોકે, પ્રદૂષણ હોવા છતાં આ મેચને રદ કરવાની અપીલ કરવામાં આવી હતી. હાલ ચાલી રહેલી ક્રિકેટ મેચમાં બીજા દિવસની રમત 26 મિનિટ માટે રોકવામાં આવી હતી. કારણકે શ્રીલંકન ખેલાડીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
Published at : 06 Dec 2017 08:00 AM (IST)
View More























