શોધખોળ કરો

'જ્યારે ઇચ્છા થાય ત્યારે ક્રિકેટ રમવા મેદાન પર ના આવી શકાય', ધોની પર કયા પૂર્વ ક્રિકેટરે તાક્યુ નિશાન

નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાસની ચર્ચાઓએ વેગ પકડ્યો છે, જોકે, હજુ ધોની તરફથી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યુ

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોની પર નિશાન સાધ્યુ છે. ગંભીરે કહ્યું કે ધોની જ્યારે ઇચ્છા થાય ત્યારે મરજી પ્રમાણે સીરીઝ રમવા નથી આવી શકતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પંત પર દબાણ વધારવાને લઇને બોલતા ગંભીરે આ નિવેદન આપ્યુ હતુ. રિપોર્ટર સાથે વાત કરતાં ધોનીને લઇને ગંભીરે કહ્યું કે, હું પહેલા પણ કહી ચૂક્યો છું કે રિટાયરમેન્ટનો પ્લાન પોતાનો જ હોય છે, સિલેક્ટર્સે ધોની સાથે વાત કરવી જોઇએ, કેમકે જો તમારે ભારત માટે રમવુ હોય તો તમે તમારી મરજી પ્રમાણે સીરીઝ પસંદ નથી કરી શકતા, તમે ઇચ્છા થાય ત્યારે સીરીઝમાં રમવા નથી આવી શકતા. જ્યારે ઇચ્છા થાય ત્યારે ક્રિકેટ રમવા મેદાન પર ના આવી શકાય', ધોની પર કયા પૂર્વ ક્રિકેટરે તાક્યુ નિશાન નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાસની ચર્ચાઓએ વેગ પકડ્યો છે, જોકે, હજુ ધોની તરફથી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યુ. જ્યારે ઇચ્છા થાય ત્યારે ક્રિકેટ રમવા મેદાન પર ના આવી શકાય', ધોની પર કયા પૂર્વ ક્રિકેટરે તાક્યુ નિશાન ધોની વર્લ્ડકપ બાદ વેસ્ટ ઇન્ડિઝ અને હવે સાઉથ આફ્રિકા સીરીઝમાંથી ગાયબ છે. તેની જગ્યાએ ટીમમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને સમાવવામાં આવ્યો છે. જ્યારે ઇચ્છા થાય ત્યારે ક્રિકેટ રમવા મેદાન પર ના આવી શકાય', ધોની પર કયા પૂર્વ ક્રિકેટરે તાક્યુ નિશાન જ્યારે ઇચ્છા થાય ત્યારે ક્રિકેટ રમવા મેદાન પર ના આવી શકાય', ધોની પર કયા પૂર્વ ક્રિકેટરે તાક્યુ નિશાન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget