શોધખોળ કરો

આગામી મેચમાં ફરી વિરાટ કોહલી સહિત સ્ટાર પ્લેયર્સને આપવામાં આવશે આરામ!

1/5
 મીડિયા અહેવાલ અનુસાર વેસ્ટઇન્ડીઝ સીરીઝ દરમિયાન પણ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ આગામી પ્લાન્સને લઈને એક વખત બેઠક કરશે. બીસીસીઆઈના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, વિરાટને વિશ્વકપને ધ્યાનમાં રાખતા ફિટ રાખવા માટે ફરી આરામ આપવામાં આવી શકે છે. તેને આગામી વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં બેસ્ટ કોમ્બિનેશનની શોધ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
મીડિયા અહેવાલ અનુસાર વેસ્ટઇન્ડીઝ સીરીઝ દરમિયાન પણ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ આગામી પ્લાન્સને લઈને એક વખત બેઠક કરશે. બીસીસીઆઈના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે, વિરાટને વિશ્વકપને ધ્યાનમાં રાખતા ફિટ રાખવા માટે ફરી આરામ આપવામાં આવી શકે છે. તેને આગામી વર્ષે રમાનાર વર્લ્ડ કપમાં બેસ્ટ કોમ્બિનેશનની શોધ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
2/5
 અહેવાલ અનુસાર વિરાટ જ નહીં પરંતુ ટીમના અન્ય ખેલાડીઓને પણ વચ્ચે વચ્ચે આરામ આપવામાં આવશે કારણ કે ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધની સિરીઝ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ અને ત્યાર બાદ પરત ફરીને ફરી ઓસ્ટ્રેલિયા-ઝિમ્બાબવે વિરૂદ્ધ મેચ રમવાના છે.
અહેવાલ અનુસાર વિરાટ જ નહીં પરંતુ ટીમના અન્ય ખેલાડીઓને પણ વચ્ચે વચ્ચે આરામ આપવામાં આવશે કારણ કે ટીમ ઇન્ડિયાને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધની સિરીઝ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ અને ત્યાર બાદ પરત ફરીને ફરી ઓસ્ટ્રેલિયા-ઝિમ્બાબવે વિરૂદ્ધ મેચ રમવાના છે.
3/5
 બીસીસીઆઈએ હાલની સીઝનમાં વધારે મેચની જાહેરાત કરવાની સાથે જ એ પણ કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને રોટેશન પોલિસી અંતર્ગત રમાડવામાં આવશે જેથી ટીમ પર વધારે દબાણ ન પડે અને ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસ જાળવી શકાય.
બીસીસીઆઈએ હાલની સીઝનમાં વધારે મેચની જાહેરાત કરવાની સાથે જ એ પણ કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને રોટેશન પોલિસી અંતર્ગત રમાડવામાં આવશે જેથી ટીમ પર વધારે દબાણ ન પડે અને ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસ જાળવી શકાય.
4/5
 મીડિયા અહેવાલ અનુસાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પણ આગામી વનડે મેચોમાં પણ આરામ આપવામાં આવી શકે છે. તમને જણાવીએ કે, હાલમાં જ કેપ્ટન કોહલીને ઇંગ્લેન્ડની લાંબી સીરીઝ બાદ એશિયા કપ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. ઉપરાંત તે નિદહાસ ટ્રોફી અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટમાં પણ રમાડવામાં આવ્યા ન હતા. જેની ટીકા પણ થઈ હતી.
મીડિયા અહેવાલ અનુસાર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને પણ આગામી વનડે મેચોમાં પણ આરામ આપવામાં આવી શકે છે. તમને જણાવીએ કે, હાલમાં જ કેપ્ટન કોહલીને ઇંગ્લેન્ડની લાંબી સીરીઝ બાદ એશિયા કપ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. ઉપરાંત તે નિદહાસ ટ્રોફી અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટમાં પણ રમાડવામાં આવ્યા ન હતા. જેની ટીકા પણ થઈ હતી.
5/5
નવી દિલ્હીઃ હાલની સીઝનમાં સતત મેચ રમી રહેલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે ફિટનેસ અને ફોર્મ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. ક્રિકેટની આગામી સૌથી મોટી ઇવેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બોર્ડ આ બધી જ વસ્તુનું ધ્યાન રાખી રહ્યું છે.
નવી દિલ્હીઃ હાલની સીઝનમાં સતત મેચ રમી રહેલ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે ફિટનેસ અને ફોર્મ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. ક્રિકેટની આગામી સૌથી મોટી ઇવેન્ટ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બોર્ડ આ બધી જ વસ્તુનું ધ્યાન રાખી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળીHun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં યુ.પી.વાળી!Ambalal Patel Forecast | ગુજરાત પર વાવાઝોડાનું જોખમ:અંબાલાલ પટેલની  મોટી આગાહીMehsana News | સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર
IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો
Diwali 2024: જો દિવાળી પર આ જીવ તમારા ઘરમાં જોવા મળી જાય તો સમજો તમારી કિસ્મત ચમકી ગઈ
Diwali 2024: જો દિવાળી પર આ જીવ તમારા ઘરમાં જોવા મળી જાય તો સમજો તમારી કિસ્મત ચમકી ગઈ
Embed widget