શોધખોળ કરો
ઈંગ્લેન્ડ સામે ધબડકા પછી કોહલી-શાસ્ત્રીએ મીડિયા સામે આવવાના બદલે ક્યા ક્રિકેટરને આગળ કરી દીધો ? જાણો વિગત
1/4

લૉર્ડ્સ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને શરમજનક દેખાવ કર્યો તેના કારણે ચાહકોમાં આક્રોશ છે. જ્યારે બીજી તરફ અકિંજય રહાણેની કોમેન્ટથી પણ ચાહકોનો આક્રોશ વધ્યો છે. આ શરમજનક દેખાવ પછી મીડિયાને જવાબ આપવા કેપ્ટન વિરાટ કોહલી તથા કોચ રવિ શાસ્ત્રી હાજર ના થતાં ક્રિકેટ ચાહકો ગુસ્સામાં છે.
2/4

પુજારાના વિવાદિત રન આઉટ માટે જવાબદાર કેપ્ટન કોહલીએ મીડિયા સામે આવીને કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોઈ કોમેન્ટ નથી કરી. બીજી તરફ રહાણેએ કોહલીના ઈશારે પુજારાને જવાબદાર ઠેરવતાં પણ ક્રિકેટ ચાહકોમાં ભારે આક્રોશ છે.
Published at : 12 Aug 2018 11:18 AM (IST)
View More





















