શોધખોળ કરો

IND Vs ENG 3rd Test: ઈંગ્લેન્ડ નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો વિગત

India Vs England Pink Ball Test Ahmedabad: પ્રથમ દિવસ ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ દિવસે કુલ 13 વિકેટ પડી હતી.

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો હતો. પ્રવાસી ટીમ 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સાથે  ઇંગ્લેન્ડની ટીમે ખૂબ જ શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે ભારતીય જમીન પર ટીમ ઈન્ડિયા સામેના તેમના ટેસ્ટ ઇતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 112 રનમાં સમેટાઈ ગઈ હતી, જે ભારતીય ભૂમિ પરની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડનો બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા મુંબઈમાં 1979-80ની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 102 પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારતની ટેસ્ટમાં તેનો સૌથી ઓછો સ્કોર છે. આ સિવાય ભારત સામેની ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો આ ચોથો સૌથી નીચો સ્કોર છે. 1971 માં ઓવલ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારત સામેની ટેસ્ટમાં અત્યાર સુધીની તેમનો ન્યૂનતમ સ્કોર છે. આ સિવાય 1986 ની લીડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ 102 રનમાં સમેટાયું હતું, જે ભારત સામે તેમનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારત મજબૂત સ્થિતિમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 57 રને અણનમ છે જ્યારે રહાણે 1 રન બનાવીને રમી રહ્યો છે. ભારત પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડથી માત્ર 13 રન પાછળ છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 227 રનથી જીત મેળવી હતી. ભારતે બીજી ટેસ્ટમાં 317 રનથી જીત મેળવી શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી હતી. Gujarat Municipal Election 2021 Results: કોંગ્રેસના કેટલા ઉમેદવારોની ડિપોઝિટ પણ થઈ જપ્ત ? આંકડો જાણીને ચોંકી જશો રાશિફળ 25 ફેબ્રુઆરીઃ  આજે ગુરુ અને શનિ છે મકર રાશિમાં, આ 6 રાશિના જાતકો પર છે સંકટ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget