શોધખોળ કરો

IND Vs ENG 3rd Test: ઈંગ્લેન્ડ નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો વિગત

India Vs England Pink Ball Test Ahmedabad: પ્રથમ દિવસ ઈંગ્લેન્ડના કેપ્ટને ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ દિવસે કુલ 13 વિકેટ પડી હતી.

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમનો પ્રથમ ઈનિંગમાં ધબડકો થયો હતો. પ્રવાસી ટીમ 112 રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની સાથે  ઇંગ્લેન્ડની ટીમે ખૂબ જ શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.અક્ષર પટેલે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 3 અને ઈશાંતે 1 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડે ભારતીય જમીન પર ટીમ ઈન્ડિયા સામેના તેમના ટેસ્ટ ઇતિહાસમાં બીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 112 રનમાં સમેટાઈ ગઈ હતી, જે ભારતીય ભૂમિ પરની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડનો બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા મુંબઈમાં 1979-80ની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 102 પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારતની ટેસ્ટમાં તેનો સૌથી ઓછો સ્કોર છે. આ સિવાય ભારત સામેની ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો આ ચોથો સૌથી નીચો સ્કોર છે. 1971 માં ઓવલ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ભારત સામેની ટેસ્ટમાં અત્યાર સુધીની તેમનો ન્યૂનતમ સ્કોર છે. આ સિવાય 1986 ની લીડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ 102 રનમાં સમેટાયું હતું, જે ભારત સામે તેમનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારત મજબૂત સ્થિતિમાં પ્રથમ દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 57 રને અણનમ છે જ્યારે રહાણે 1 રન બનાવીને રમી રહ્યો છે. ભારત પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડથી માત્ર 13 રન પાછળ છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં 227 રનથી જીત મેળવી હતી. ભારતે બીજી ટેસ્ટમાં 317 રનથી જીત મેળવી શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી હતી. Gujarat Municipal Election 2021 Results: કોંગ્રેસના કેટલા ઉમેદવારોની ડિપોઝિટ પણ થઈ જપ્ત ? આંકડો જાણીને ચોંકી જશો રાશિફળ 25 ફેબ્રુઆરીઃ  આજે ગુરુ અને શનિ છે મકર રાશિમાં, આ 6 રાશિના જાતકો પર છે સંકટ, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ

વિડિઓઝ

Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ
Ahmedabad Rathyatra 2026 : ભગવાન જગન્નાથનું ભવ્ય મામેરું
Amit Shah : અમિત શાહે કહ્યું, કેમ કોઈએ ના પણ નહીં અને હા પણ નહીં...
Chinna Cyclone : ચીનમાં ત્રાટક્યું બાવી વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી આગાહી
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
IND vs ENG: ટી20 માં હાર બાદ વનડે ટીમમાં મોટો ફેરફાર, 2 સ્ટાર ખેલાડીઓ બહાર
Embed widget