શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ન્યૂઝીલેન્ડ સામે T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પંડ્યા બ્રધર્સનો સમાવેશ, ધોનીની વાપસી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24184051/kuldeep-yadav-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24184127/t20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/4
![ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંનેનો ટીમમાં સમાવેશ કરાયો છે. રિષભ પંત અને દિનેશ કાર્તિકને પણ ટી-20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલો લોકેશ રાહુલ ટી-20 ટીમમાં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24184123/krunal-pandya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંનેનો ટીમમાં સમાવેશ કરાયો છે. રિષભ પંત અને દિનેશ કાર્તિકને પણ ટી-20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલો લોકેશ રાહુલ ટી-20 ટીમમાં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે.
3/4
![ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલિલ અહમદ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24184116/chahal.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલિલ અહમદ.
4/4
![નવી દિલ્હીઃ બીસીસીઆઈ દ્વારા ન્યૂઝીલેન્ડમાં ફેબ્રુઆરીમાં રમાનારી ત્રણ મેચની T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ફરી ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં ધોનીને સ્થાન ન મળતા એવી ચર્ચા હતી કે ધોનીનો હવે ટી-20માં સમાવેશ નહીં કરવામાં આવે અને તે ફક્ત વન-ડેમાં જ ધ્યાન આપશે. ધોનીને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટી-20 ટીમમાં વિકેટકિપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/24184110/bumraj1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બીસીસીઆઈ દ્વારા ન્યૂઝીલેન્ડમાં ફેબ્રુઆરીમાં રમાનારી ત્રણ મેચની T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ફરી ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં ધોનીને સ્થાન ન મળતા એવી ચર્ચા હતી કે ધોનીનો હવે ટી-20માં સમાવેશ નહીં કરવામાં આવે અને તે ફક્ત વન-ડેમાં જ ધ્યાન આપશે. ધોનીને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટી-20 ટીમમાં વિકેટકિપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
Published at : 24 Dec 2018 06:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)