શોધખોળ કરો
આ છે IPLમાં સૌથી વધારે 0 પર આઉટ થનારા બેટ્સમેન, ટોપ-5માં બધા ભારતીયો....
1/6

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા પણ આ યાદીમાં આવે છે. તેના નામે 173 મેચોમાં 12 શૂન્ય નોંધાઈ ચૂક્યા છે અને તે છઠ્ઠા ક્રમે છે. ઉલ્લેખનીય છે કે, આ લિસ્ટમાં ટૉપ-6માં તમામ નામ ભારતીય છે.
2/6

આ યાદીમાં ચોથું નામ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલનું છે. પાર્થિવ પણ 125 મેચોમાં 12 વખત 0 રનના સ્કોરે પોતાની વિકેટ ગુમાવી ચૂક્યો છે. ઉપરાંત ગૌતમ ગંભીર પણ 154 મેચોમાં 12 વખત ઝીરો પણ આઉટ થઈ ચૂક્યો છે અને તે આ લિસ્ટમાં પાંચમા સ્થાને છે.
Published at : 21 Mar 2019 10:06 AM (IST)
View More





















