શોધખોળ કરો

LSG vs GT: ગુજરાતે લખનઉને 62 રનથી હરવ્યું, રાશિદ ખાને 4 વિકેટ ઝડપી, ગુજરાત પ્લેઓફમાં પહોંચ્યું

IPL 2022, GT vs LSG: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 57મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું હતું.

GT vs LSG, Match Highlights: પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 57મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં ગુજરાતની આ 9મી જીત છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ગઈ છે. IPL 2022ની પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત પ્રથમ ટીમ બની છે.

ગુજરાત ટાઇટન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 13.5 ઓવરમાં માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત માટે રાશિદ ખાન, યશ દયાલ અને આર. સાંઈ કિશોરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાશિદે ચાર વિકેટ લીધી હતી. તો યશ અને કિશોરે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે મહોમ્મદ શામીને 1 વિકેટ લેવામાં સફળતા મળી હતી.

ગુજરાત તરફથી મળેલા 145 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી લખઉની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ચોથી ઓવરમાં 19ના સ્કોર પર ક્વિન્ટન ડી કોક પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 10 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ પછી શાનદાર ફોર્મમાં ચાલી રહેલ કેએલ રાહુલ પણ સાવ સસ્તામાં આઉટ થયો હતો. રાહુલ 16 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો.

24 રનમાં બે વિકેટ પડી ગયા પછી, દીપક હુડ્ડાએ એક બાજુથી ઈનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિયમિત અંતરે બીજી બાજુથી વિકેટો પડતી રહી. ગુજરાત ટાઈટન્સની ઘાતક બોલિંગ સામે લખનઉના માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગરમાં રન બનાવી શક્યા હતા. જેમાં આજની મેચથી ડેબ્યુ કરનાર કરણ શર્મા 04 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કૃણાલ પંડ્યા 05, આયુષ બદોની 08, માર્કસ સ્ટોઇનિસ 02 અને જેસન હોલ્ડર 01 રને આઉટ થયા હતા. આ પછી મોહસીન ખાન 01 અને અવેશ ખાન 4 બોલમાં 2 સિક્સરની મદદથી 12 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ દુષ્મંત ચમીરા શૂન્ય રને અણનમ પરત ફર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025,  શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025, શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ  ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025,  શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 29 નવેમ્બર 2025, શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો આજનું રાશિફળ
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
દેશના આ રાજયોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, કોલ્ડવેવને લઈ હવામાનનું લેટેસ્ટ અપડેટ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર, 10,000 કરોડના કૃષિ પેકેજ હેઠળ અરજીની સમય મર્યાદા લંબાવાઈ 
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
સોનાની કિંમતમાં મોટો ઉછાળો, ચાંદીના ભાવ એક ઝાટકે 3,000 વધી ગયા, જાણો લેટેસ્ટ રેટ
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
શુભમન ગિલ અને શ્રેયસ અય્યરના સ્વાસ્થ્યને લઈ સામે આવ્યું મોટું અપડેટ, જાણો 
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણ વચ્ચે બ્રેકફાસ્ટ ડિપ્લોમેસી, સિદ્ધારમૈયા આપ્યું મોટું નિવેદન
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
'ટૂંક સમયમાં એકનાથ શિંદે રાજ્યનું નેતૃત્વ કરતા જોવા મળશે', શિવસેનાના મંત્રીનો મોટો દાવો
Embed widget