શોધખોળ કરો
તેંડુલકર અને ગાંગુલીની ક્લબમાં સામેલ થયો કોહલી, જાણો વિગત
1/3

કોહલી પહેલા સચિન તેંડુલકર અહીંયા બે વખત નર્વસ નાઇન્ટીનો ભોગ બની ચુક્યો છે. માસ્ટર બ્લાસ્ટર અહીંયા 92 અને 91 રને આઉટ થયો હતો.
2/3

નવી દિલ્હીઃ નોટિંઘમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે 6 વિકેટના નુકસાન પર 307 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 97 રન બનાવી આઉટ થયો હતો. તેની સાથે જ તે ટ્રેન્ટ બ્રિજ મેદાન પર નર્વસ નાઇન્ટીનો ભોગ બનનારા સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ક્લબમાં સામેલ થઈ ગયો હતો.
Published at : 19 Aug 2018 03:12 PM (IST)
View More





















