શોધખોળ કરો

MS ધોની વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય? કઈ જગ્યાએ અને કોની સાથે પસાર કરશે સમય? જાણો વિગત

મિત્ર અને રણજી ખેલાડી મિહિર દિવાકરે પણ મીડિયાને કહ્યું હતું કે, ધોનીએ વિન્ડીઝ પ્રવાસથી નામ પરત લીધું છે. તેણે બીસીસીઆઈને જાણ કરી દીધી છે. તે હવે ભારતીય આર્મી સાથે સમય પસાર કરશે.

નવી દિલ્હી: વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયા બાદ વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગયું હતું. ત્યાર બાદ મહેન્દ્ર સિંહ સંન્યાસ લેશે તેવી અટકળો ચાલી રહી છે જ્યારે બીજુ બાજુ ધોની વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે જશે કે નહીં તેની એટકળો ચાલી રહી હતી જોકે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, એમએસ ધોનીએ બીસીસીઆઈને જાણ કરી દીધી છે કે તે આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જશે નહીં. તે આગામી 2 મહિનાનો સમય આર્મીને આપવાનો હોવાથી તેણે આ નિર્ણય લીધો છે. MS ધોની વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય? કઈ જગ્યાએ અને કોની સાથે પસાર કરશે સમય? જાણો વિગત ધોનીને ઈન્ડિયન ટેરિટોરિયલ આર્મીએ 2011માં લેફ્ટિનન્ટ કર્નલની માનદ રેન્ક આપી હતી. અગાઉ તેના મિત્ર અને રણજી ખેલાડી મિહિર દિવાકરે પણ મીડિયાને કહ્યું હતું કે, ધોનીએ વિન્ડીઝ પ્રવાસથી નામ પરત લીધું છે. તેણે બીસીસીઆઈને જાણ કરી દીધી છે. તે હવે ભારતીય આર્મી સાથે સમય પસાર કરશે. MS ધોની વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય? કઈ જગ્યાએ અને કોની સાથે પસાર કરશે સમય? જાણો વિગત મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ અને તેના ક્રિકેટ કરિયર પર પૂર્વ રાષ્ટ્રીય સિલેક્ટર સંજય જગદાલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે ધોનીના સમર્થનમાં કહ્યું હતું કે, અત્યારે ભારતીય ટીમમાં તેનો કોઈ વિકલ્પ નથી. નિવૃત્તિ ક્યારે લેવી જોઈએ તે ધોની પોતે સારી રીતે જાણે છે. MS ધોની વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય? કઈ જગ્યાએ અને કોની સાથે પસાર કરશે સમય? જાણો વિગત એમએસકે પ્રસાદની સિલેક્શન કમિટી પણ અત્યારે ધોનીના ભવિષ્ય અંગે વિચારી રહી છે. જગદાલે અનુસાર સિલેક્ટર્સે એ જાણવાની કોશિશ કરવી જોઈએ કે ધોનીના મનમાં શું ચાલી રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget