શોધખોળ કરો

રિષભ પંતને લઈ મુખ્ય પસંદગીકારની ચેતવણી, કહ્યું- આ વિકેટકિપરો પર પણ છે નજર, જાણો વિગત

બીસીસીઆઈની પસંદી સમિતિના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું કે તે રિષભ પંતના વિકલ્પ તરીકે ઇશાન કિશન, સંજુ સેમસન અને અન્ય વિકેટકીપરો પર નજર રાખી રહ્યાં છે.

નવી દિલ્હી: યુવા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતનું પ્રદર્શન ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં નિરાશાનજક રહ્યું છે. તેના બાદ હવે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે પણ તેને ઇશારા ઇશારામાં ચેતવણી આપી દીધી છે. બીસીસીઆઈની પસંદી સમિતિના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું કે તે રિષભ પંતના વિકલ્પ તરીકે ઇશાન કિશન, સંજુ સેમસન અને અન્ય વિકેટકીપરો પર નજર રાખી રહ્યાં છે. મહેન્દ્રસિંહ ધોનીના આંતરરાષ્ટ્રીય સ્તરે વિરામ લીધા બાદ પંત ટીમના મુખ્ય વિકેટકીપર તરીકે રમી રહ્યો છે પરંતુ તે સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. બુધવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી બીજી ટી20માં પંત માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં રિષભ પતંની બેટથી 69 રન આવ્યા હતા, જ્યારે વનડે સીરીઝમાં પણ તે માત્ર 20 રન બનાવી શક્યો હતો. એમએસ કે પ્રસાદનું માનવું છે કે પંત જેવા પ્રતિભાશાળી ખેલાડી સાથે ધીરજ રાખવાની જરૂર છે. પ્રસાદે એક અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસનને જણાવ્યું હતું કે, મે પહેલા જ વર્લ્ડકપલબાદ કહ્યું હતું કે પંત પર નજર રાખી રહ્યાં છે. તેની સાથે ધીરજ રાખવાની જરૂર છે. કારણ કે તેની પાસે પ્રતિભા છે. પ્રસાદે કહ્યું કે, અમે પંતના વર્કલોડ પર પણ ધ્યાન આપી રહ્યાં છે. સાથે ત્રણેય ફોર્મેટ માટે વિકલ્પો પર પણ નજર રાખી રહ્યાં છે. ટેસ્ટમાં ઇન્ડિયા-એ માટે કેએસ ભરત સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અમારી પાસે કિશન અને સેમસન છે. આજે સીમિત ઓવરોમાં ઇન્ડિયા-એ માટે સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. પંતને લઈને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે આ વિકેટકીપર બેટ્સમન પોતાની ભૂલને સતત કઈ રીતે પુનરાવર્તન કરી શકે અને જો એવું હોય તો તેણે આ ભૂલ ભોગવવી પડશે. સુનિલ ગાવસ્કર પણ કહી ચુક્યાં છે કે પંત સારુ પ્રદર્શન નહીં કરે તો સંજૂ સેમસન સર્વશ્રેષ્ઠ વિકલ્પ રહેશે. જો કે ટી20 વર્લ્ડકપ પહેલા પંતને વધુમાં વધુ તક આપવી જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget