શોધખોળ કરો

લોકો ચામાચીડિયા અને કૂતરા કેવી રીતે ખાઈ શકે ? કોરોના વાયરસને લઈ ચીન પર આ સ્ટાર ક્રિકેટરે કાઢ્યો ગુસ્સો

અખ્તરે કહ્યું, મને સમજમાં નથી આવતું કે લોકો કેમ ચામાચીડિયા જેવી વસ્તુ ખાય છે, તેનું લોહી પીવે છે, તેનું યૂરીન પીવે છે અને વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાવે છે. હું ચીનના લોકોની વાત કરી રહ્યો છું.

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ બે લોકોના આ વાયરસથી મોત થઈ ચુક્યા છે. કોરોનાને વિશ્વ આરોગ્ય સંગઠને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આ ઉપરાંત ક્રિકેટના મહાકુંભ ગણાતી આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસ નામે જાણાતી શોએબ અખ્તરે તેની યૂ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરીને કોરોના વાયરસ અંગે વાત કરી હતી. અખ્તરે કહ્યું, મને સમજમાં નથી આવતું કે લોકો કેમ ચામાચીડિયા જેવી વસ્તુ ખાય છે, તેનું લોહી પીવે છે, તેનું યૂરીન પીવે છે અને વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાવે છે. હું ચીનના લોકોની વાત કરી રહ્યો છું. મને સમજમાં નથી આવતું કે તમે કેવી રીતે ચામાચીડિયા, કૂતરા કે બિલાડી જેવી ચીજો ખાઈ શકો છો. હું ખૂબ ગુસ્સામા છું. હવે પૂરી દુનિયા ખતરામાં છે, ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી પર અસર પડી રહી છે, ઇકોનોમી ભાંગી પડી છે.
હું ચીનના લોકોની વિરુદ્ધમાં નથી પરંતુ જાનવરો માટે આ કાનૂનની સામે છું. હું સમજું છું કે આ તમારું કલ્ચર છે પરંતુ તેમને તેનો ફાયદો નથી મળી રહ્યો અને લોકોના મોત થઈ રહ્યા છે. તમે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો તેમ હું નથી કહી રહ્યો પરંતુ આ માટે કેટલાક કાનૂન હોવા જોઈએ. તમે આ પ્રકારે કંઈ ન ખાય શકો. આઈપીએલ સ્થગતિ થવા પર અખ્તરે કહ્યું, મેં સાંભળ્યું છે કે આઈપીએલને પણ 15 એપ્રિલ સુધી સ્થિગત કરી દેવામાં આવી છે. હોટલ ઈન્ડસ્ટ્રી, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી ને બ્રોડકાસ્ટર્સને તેનું ભારે નુકસાન ઉઠાવવું પડશે. વાયરસ ભારત ન પહોંચ્યો હોત તો સારું થાત. ત્યાં 130 કરોડ લોકો છે, હું ભારતના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. હું તમામની સલામતી માટે પ્રાર્થના કરું છું. દિલ્હીમાં ધોધમાર વરસાદ સાથે પડ્યા કરા, રોડ પર પાણી ભરાવાથી સર્જાયો ટ્રાફિક જામ IPL 2020: ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દા પર થઈ ચર્ચા, મેચોમાં થઈ શકે છે ઘટાડો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget