શોધખોળ કરો

લોકો ચામાચીડિયા અને કૂતરા કેવી રીતે ખાઈ શકે ? કોરોના વાયરસને લઈ ચીન પર આ સ્ટાર ક્રિકેટરે કાઢ્યો ગુસ્સો

અખ્તરે કહ્યું, મને સમજમાં નથી આવતું કે લોકો કેમ ચામાચીડિયા જેવી વસ્તુ ખાય છે, તેનું લોહી પીવે છે, તેનું યૂરીન પીવે છે અને વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાવે છે. હું ચીનના લોકોની વાત કરી રહ્યો છું.

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ બે લોકોના આ વાયરસથી મોત થઈ ચુક્યા છે. કોરોનાને વિશ્વ આરોગ્ય સંગઠને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આ ઉપરાંત ક્રિકેટના મહાકુંભ ગણાતી આઈપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસ નામે જાણાતી શોએબ અખ્તરે તેની યૂ-ટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કરીને કોરોના વાયરસ અંગે વાત કરી હતી. અખ્તરે કહ્યું, મને સમજમાં નથી આવતું કે લોકો કેમ ચામાચીડિયા જેવી વસ્તુ ખાય છે, તેનું લોહી પીવે છે, તેનું યૂરીન પીવે છે અને વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાવે છે. હું ચીનના લોકોની વાત કરી રહ્યો છું. મને સમજમાં નથી આવતું કે તમે કેવી રીતે ચામાચીડિયા, કૂતરા કે બિલાડી જેવી ચીજો ખાઈ શકો છો. હું ખૂબ ગુસ્સામા છું. હવે પૂરી દુનિયા ખતરામાં છે, ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી પર અસર પડી રહી છે, ઇકોનોમી ભાંગી પડી છે.
હું ચીનના લોકોની વિરુદ્ધમાં નથી પરંતુ જાનવરો માટે આ કાનૂનની સામે છું. હું સમજું છું કે આ તમારું કલ્ચર છે પરંતુ તેમને તેનો ફાયદો નથી મળી રહ્યો અને લોકોના મોત થઈ રહ્યા છે. તમે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો તેમ હું નથી કહી રહ્યો પરંતુ આ માટે કેટલાક કાનૂન હોવા જોઈએ. તમે આ પ્રકારે કંઈ ન ખાય શકો. આઈપીએલ સ્થગતિ થવા પર અખ્તરે કહ્યું, મેં સાંભળ્યું છે કે આઈપીએલને પણ 15 એપ્રિલ સુધી સ્થિગત કરી દેવામાં આવી છે. હોટલ ઈન્ડસ્ટ્રી, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી ને બ્રોડકાસ્ટર્સને તેનું ભારે નુકસાન ઉઠાવવું પડશે. વાયરસ ભારત ન પહોંચ્યો હોત તો સારું થાત. ત્યાં 130 કરોડ લોકો છે, હું ભારતના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. હું તમામની સલામતી માટે પ્રાર્થના કરું છું. દિલ્હીમાં ધોધમાર વરસાદ સાથે પડ્યા કરા, રોડ પર પાણી ભરાવાથી સર્જાયો ટ્રાફિક જામ IPL 2020: ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગમાં આ મુદ્દા પર થઈ ચર્ચા, મેચોમાં થઈ શકે છે ઘટાડો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
Embed widget