શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ પહેલા ભારતને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

મુંબઈમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિતના જમણા હાથના અંગૂઠા પર બોલ વાગ્યો, જે બાદથી તેની ઈજાને લઈને ટીમ ચિંતામાં છે.

મુંબઈઃ ભારત અને ઓસ્ટ્રલિયાની વચ્ચે 3 મેચની વન-ડે સીરિઝનો પ્રથમ મુકાબલો મુંબાઈના વાનખેડે સ્ટેડિયમમાં આવતી કાલે રમાશે. જ્યાં બંને ટીમે પોત-પોતાની તૈયરીઓ શરૂ કરી દીધી છે. તેવામાં ટીમ ઈન્ડિયાના વન-ડે મેચના ઉપ-કેપ્ટન રોહિત શર્માને પ્રેક્ટિસ દરમિયાન આંગળીમાં ઈજા થઈ ગઈ છે, જે બાદ તેઓ તરત જ મેદાન છોડી બહાર ચાલ્યા ગયા હતા. મુંબઈમાં નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિતના જમણા હાથના અંગૂઠા પર બોલ વાગ્યો, જે બાદથી તેની ઈજાને લઈને ટીમ ચિંતામાં છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે રોહિત મહત્વપૂર્ણ સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હોય. ટેસ્ટ મેચમાં ડેબ્યૂ પહેલા જ તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી અને નવેમ્બરમાં પણ પ્રેક્ટિસ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. માહિતી પ્રમાણે, મુંબઈમાં જ્યારે બેટ્સમેન મેચનો અભ્યાસ કરી રહ્યા હતા, તે દરમિયાન બોલ તેમના જમણા હાથના અંગુઠા પર લાગી ગયો હતો. જ્યાં ટીમના ડોક્ટર નિતિન પટેલે તેમની તપાસ કરી હતી, પરંતુ રોહિતને આગળની સારવારની કોઈ માહિતી મળી નથી. આ ઈજાને કારણે તેમને પેન પણ પકડવામાં તકલીફ થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ પહેલા ભારતને લાગ્યો મોટો ઝાટકો, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત સોશિયલ મીડિયા પર વાઈરલ એક તસવીરમાં રોહિત શર્મા એક ફેનને જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પર ઓટોગ્રાફ આપી રહ્યો હતો ત્યારે પેન પણ સરખી રીતે પકડી નહોતો શકતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં રોહિત શર્મા ટીમથી બહાર હતો અને ફેન્સને આશા છે કે મુંબઈમાં તેની વિસ્ફોટક બેટિંગ જોવા મળશે. આ પહેલા પણ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે રવિવારે ભારતના 16 સભ્યોની T-20 ટીમમાં ઉપ-કેપ્ટન રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે જ્યારે પસંદગીકર્તાઓએ કેરલના બેટ્સમેન સેમસનને ટીમમાંથી બહાર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, રોહિત સર્માએ શ્રીલંકાની વિરુદ્ધ રમાયેલી T-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.