શોધખોળ કરો

સચિન તેંડુલકરે દીકરા અર્જુનના ભવિષ્યને અંગે કરી આ મોટી વાત

1/4
 સચિન અત્યારે પ્રાઈવેટ ટૂર પર છે. 3 મેના રોજ તે મેક્લોડગંજ તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામા સાથે ભેટ કરશે. ત્યારબાદ તે ધર્મશાળામાં ક્રિકેટ મ્યુઝિયમનો શિલાન્યાસ કરશે, બાદમાં આ જ દિવસે તે સેન્ટર ઑફ એક્સીલેન્સનું પણ ઉદઘાટન કરશેય. અહીં તે સ્ટેડિયમની ડે એકેડેમીના અંડર-14ના ખેલાડીઓને મળશે અને તેમને ક્રિકેટ વિશે નૉલેજ આપશે.
સચિન અત્યારે પ્રાઈવેટ ટૂર પર છે. 3 મેના રોજ તે મેક્લોડગંજ તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામા સાથે ભેટ કરશે. ત્યારબાદ તે ધર્મશાળામાં ક્રિકેટ મ્યુઝિયમનો શિલાન્યાસ કરશે, બાદમાં આ જ દિવસે તે સેન્ટર ઑફ એક્સીલેન્સનું પણ ઉદઘાટન કરશેય. અહીં તે સ્ટેડિયમની ડે એકેડેમીના અંડર-14ના ખેલાડીઓને મળશે અને તેમને ક્રિકેટ વિશે નૉલેજ આપશે.
2/4
નોંધનીય છે કે, સચિને કાંગડા એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું છે. તેંડુલકર મંગળવારે બપોરે પત્ની સાથે ધર્મશાળા પહોંચ્યો જ્યાંથી તે કંડી સ્થિત હોટલ ધ પેવેલિયન માટે રવાના થઈ ગયો.
નોંધનીય છે કે, સચિને કાંગડા એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું છે. તેંડુલકર મંગળવારે બપોરે પત્ની સાથે ધર્મશાળા પહોંચ્યો જ્યાંથી તે કંડી સ્થિત હોટલ ધ પેવેલિયન માટે રવાના થઈ ગયો.
3/4
ઉલ્લેખનીય છે કે, અર્જુન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. તે અવારનવાર ભારતીય ક્રિકેટર્સ સાથે નેટ પર બોલિંગ અને બેટિંગ કરતો દેખાય છે. ઘણીવાર સચિન પણ તેને કોચિંગ આપતો રહે છે. અર્જુન અત્યારે મુંબઈની અન્ડર-19 ટીમનો સભ્ય છે અને ક્રિકેટમાં કરિયર બનાવવા માટે સખત મેહનત કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અર્જુન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. તે અવારનવાર ભારતીય ક્રિકેટર્સ સાથે નેટ પર બોલિંગ અને બેટિંગ કરતો દેખાય છે. ઘણીવાર સચિન પણ તેને કોચિંગ આપતો રહે છે. અર્જુન અત્યારે મુંબઈની અન્ડર-19 ટીમનો સભ્ય છે અને ક્રિકેટમાં કરિયર બનાવવા માટે સખત મેહનત કરી રહ્યો છે.
4/4
ધર્મશાળાઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના દીકરા અર્જુન તેંડુલકરના ભવિષ્યને લઈને એક નિવેદન આપ્યું છે, જે સાંભળીને તમારા મનમાં સચિન પ્રત્યે સન્માન વધી જશે. સચિને દીકરા અર્જુનના ક્રિકેટના ભવિષ્યને લઈને કહ્યું કે, અર્જુન તેંડુલકરનું ભવિષ્ય કેવું રહે છે તે કોઈ નામથી નહીં પરંતુ મેદાનમાં તેની મહેનત નક્કી કરશે. જો અર્જુન મહેનત કરશે તો જ ક્રિકેટમાં તેનું ભવિષ્ય ઉજળું છે.
ધર્મશાળાઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના દીકરા અર્જુન તેંડુલકરના ભવિષ્યને લઈને એક નિવેદન આપ્યું છે, જે સાંભળીને તમારા મનમાં સચિન પ્રત્યે સન્માન વધી જશે. સચિને દીકરા અર્જુનના ક્રિકેટના ભવિષ્યને લઈને કહ્યું કે, અર્જુન તેંડુલકરનું ભવિષ્ય કેવું રહે છે તે કોઈ નામથી નહીં પરંતુ મેદાનમાં તેની મહેનત નક્કી કરશે. જો અર્જુન મહેનત કરશે તો જ ક્રિકેટમાં તેનું ભવિષ્ય ઉજળું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget