શોધખોળ કરો
સચિન તેંડુલકરે દીકરા અર્જુનના ભવિષ્યને અંગે કરી આ મોટી વાત
1/4

સચિન અત્યારે પ્રાઈવેટ ટૂર પર છે. 3 મેના રોજ તે મેક્લોડગંજ તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામા સાથે ભેટ કરશે. ત્યારબાદ તે ધર્મશાળામાં ક્રિકેટ મ્યુઝિયમનો શિલાન્યાસ કરશે, બાદમાં આ જ દિવસે તે સેન્ટર ઑફ એક્સીલેન્સનું પણ ઉદઘાટન કરશેય. અહીં તે સ્ટેડિયમની ડે એકેડેમીના અંડર-14ના ખેલાડીઓને મળશે અને તેમને ક્રિકેટ વિશે નૉલેજ આપશે.
2/4

નોંધનીય છે કે, સચિને કાંગડા એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા આ નિવેદન આપ્યું છે. તેંડુલકર મંગળવારે બપોરે પત્ની સાથે ધર્મશાળા પહોંચ્યો જ્યાંથી તે કંડી સ્થિત હોટલ ધ પેવેલિયન માટે રવાના થઈ ગયો.
Published at : 03 May 2018 11:19 AM (IST)
View More





















