શોધખોળ કરો

ધોનીની નિવૃતિની અટકળો, સચિન તેંડૂલકરે આપ્યું મોટું નિવેદન, જાણો

મહેંદ્ર સિંહ ધોનીની નિવૃતિને લઈને સચિન તેંડૂલકરે કહ્યું, 50 ઓવરની રમતમાં તેનું કરિયર ખત્મ થયું છે કે નહી એ તેમનો પોતાનો અંગત નિર્ણય હશે. આપણે બધાએ ધોનીના નિર્ણયનો આદર કરવો જોઈએ.

નવી દિલ્હી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ હવે મહેંદ્ર સિંહ ધોનીની નિવૃતિને લઈને અટકળો ચાલી રહી છે. સેમીફાઈનલમાં મળેલી હાર બાદ સોશિયલ મીડિયામાં અટકળો ચાલી રહી છે કે ધોનીએ હવે કદાચ દેશ માટે અંતિમ મુકાબલો રમી લીધો છે. મહેંદ્ર સિંહ ધોનીની નિવૃતિને લઈને સચિન તેંડૂલકરે કહ્યું, 50 ઓવરની રમતમાં તેનું કરિયર ખત્મ થયું છે કે નહી એ તેમનો પોતાનો અંગત નિર્ણય હશે. આપણે બધાએ ધોનીના નિર્ણયનો આદર કરવો જોઈએ. સચિન તેંડૂલકરે કહ્યું, ભારતીય ક્રિકેટ ટીમમાં તેમનું જે યોગદાન રહ્યું તે હંમેશા મૂલ્યવાન રહેશે અને આપણે તેની નિવૃતિ વિશે વાત કરવા કરતા તેમના દ્વારા વધારવામાં આવેલા દેશના સમ્માનનું આદર કરવું જોઈએ. આટલું યોગદાન આપ્યા બાદ આ વિશે હવે તેમણે પોતાને નિર્ણય લેવો જોઈએ. સચિને કહ્યું કેટલા એવા લોકો છે, જેનુ કરિયર આવું રહ્યું હોય? ધોનીનું ખૂબ જ ખાસ કરિયર રહ્યું ચે. લોકોએ જે ભરોસો અને વિસ્વાસ તેમના પર બતાવ્યો, તે તેની રમતમાં પણ જોવા મળ્યો. ફેન્સને આજે પણ આશા હોય છે કે ધોની આવશે અને મેચ ફિનિશ કરવામાં સફળ રહેશે. જ્યાં સુધી ધોની આઉટ ન થાય ત્યાં સુધી મેચ ખત્મ નથી થતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
IPL 2027 માં અજિંક્ય રહાણેના સ્થાને આ ખેલાડી બનશે KKR નો નવો કેપ્ટન, નામ જાણી તમે પણ ચોંકી જશો 
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?
Silver Gold Price Down : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, કેટલો થયો ભાવ?
Morbi Farmers Protest: ખેડૂતના ઉપવાસ આંદોલન બાદ જાગી સરકાર, ખેડૂતોને ગાંધીનગરનું તેડૂ
Ambalal Patel News : અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
ગુજરાતમાં આ તારીખે બેસશે સત્તાવાર ચોમાસું! આજે વરસાદનું યલો એલર્ટ! સુરત, વલસાડ અને અમરેલી સહિત ક્યાં તૂટી પડશે મેઘો?
નવો રેકોર્ડ! ઓલટાઇમ હાઇથી આટલું સસ્તું થયું સોનું-ચાંદી, જાણો આજનો નવો ભાવ
નવો રેકોર્ડ! ઓલટાઇમ હાઇથી આટલું સસ્તું થયું સોનું-ચાંદી, જાણો આજનો નવો ભાવ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
Embed widget