શોધખોળ કરો

‘જાડેજાના બદલે આ ખેલાડીને મળવું જોઈએ વર્લ્ડકપની ટીમમાં સ્થાન’, જાણો વિગત

1/3
ગાવસ્કરે કહ્યું કે, જો તેણે વર્લ્ડકપ માટે ટીમમાં રિઝર્વ ઓપનરની પસંદગી કરવાની હોય તો તે દિનેશ કાર્તિકને મોકો આપશે. તેમના આ નિવેદનથી અનેક લોકોને આશ્ચર્ય થયું છે. કારણકે દિનેશ કાર્તિકે વન ડેમાં ક્યારેય ઓપનિંગ કર્યું નથી. હાલ તે મધ્યમ ક્રમ કે નીચલા ક્રમે જ બેટિંગ કરે છે. કાર્તિક ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નક્કી કરી શક્યો નથી. જ્યારે પણ મોકો મળ્યો છે ત્યારે ટીમ દ્વારા ફિનિશર કે મધ્યમ ક્રમની જવાબદારી આપવામાં આવી છે અને કાર્તિકે મળેલી તક પર સારું પ્રદર્શન પણ કર્યું છે.
ગાવસ્કરે કહ્યું કે, જો તેણે વર્લ્ડકપ માટે ટીમમાં રિઝર્વ ઓપનરની પસંદગી કરવાની હોય તો તે દિનેશ કાર્તિકને મોકો આપશે. તેમના આ નિવેદનથી અનેક લોકોને આશ્ચર્ય થયું છે. કારણકે દિનેશ કાર્તિકે વન ડેમાં ક્યારેય ઓપનિંગ કર્યું નથી. હાલ તે મધ્યમ ક્રમ કે નીચલા ક્રમે જ બેટિંગ કરે છે. કાર્તિક ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નક્કી કરી શક્યો નથી. જ્યારે પણ મોકો મળ્યો છે ત્યારે ટીમ દ્વારા ફિનિશર કે મધ્યમ ક્રમની જવાબદારી આપવામાં આવી છે અને કાર્તિકે મળેલી તક પર સારું પ્રદર્શન પણ કર્યું છે.
2/3
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ બે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિજય શંકરને પણ લઈ જવા જોઈએ. વિજય શંકરનો કોના સ્થાને સમાવેશ કરવો જોઈએ ? આ પ્રશ્નના જવાબમાં ગાવસ્કરે કહ્યું કે, રવિન્દ્ર જાડેજાના સ્થાને તેને લઈ જવો જોઈએ. ટીમ પાસે બે ક્વોલિટી સ્પિનર હોવાના કારણે આમ પણ જાડેજાની જગ્યા ટીમમાં બનતી નથી.
સુનીલ ગાવસ્કરે કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ બે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિજય શંકરને પણ લઈ જવા જોઈએ. વિજય શંકરનો કોના સ્થાને સમાવેશ કરવો જોઈએ ? આ પ્રશ્નના જવાબમાં ગાવસ્કરે કહ્યું કે, રવિન્દ્ર જાડેજાના સ્થાને તેને લઈ જવો જોઈએ. ટીમ પાસે બે ક્વોલિટી સ્પિનર હોવાના કારણે આમ પણ જાડેજાની જગ્યા ટીમમાં બનતી નથી.
3/3
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ 2019ને ધ્યાનમાં રાખીને દરેક ટીમોએ તૈયારી શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી બાદ ભારતીય ટીમમાં કોને સ્થાન આપવું જોઈએ તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાએ ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી દરમિયાન પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે, જ્યારે લોકેશ રાહુલ ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાયેલી વન ડે શ્રેણીમાં ફ્લોપ રહ્યો હતો. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વર્લ્ડકપને લઈ મોટું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ 2019ને ધ્યાનમાં રાખીને દરેક ટીમોએ તૈયારી શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી બાદ ભારતીય ટીમમાં કોને સ્થાન આપવું જોઈએ તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યાએ ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણી દરમિયાન પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે, જ્યારે લોકેશ રાહુલ ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાયેલી વન ડે શ્રેણીમાં ફ્લોપ રહ્યો હતો. આ દરમિયાન ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વર્લ્ડકપને લઈ મોટું નિવેદન આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget