શોધખોળ કરો
ગંભીરને કોની સાથે અફડાતફડી થતાં કેપ્ટન્સી છોડવી પડી ? કોણે ગંભીરને કહ્યું કે, કેપ્ટન્સી છોડીને બેટિંગમાં ધ્યાન આપ ?
1/6

દિલ્હીની ટીમે જીતવા માટે માત્ર 144 રન કરવાના હતા પણ આટલા રન પણ તેની ટીમ આ નાનો સ્કોર પણ ચેઝ ના કરી શકી અને ચાર રને હારી ગઈ. આ પરિણામ પછી ઘૂંઆપૂંઆ થયેલા પોન્ટિંગને ગંભીર સાથે બોલાચાલી થઈ હતી. પોન્ટિંગે આ મામલો ટીમના માલિક નવિન જિંદાલ સામે ઉઠાવ્યો હતો.
2/6

દિલ્હી ડેરડેવિલ્સમાં જિંદાલની જેએસડબલ્યુ સ્પોર્ટ્સે તાજેતરમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. જિંદાલે પોન્ટિંગનો પક્ષ લીધો અને ગંભીરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તે કેપ્ટન્સી છોડીને બેટ્સમેન તરીકેની પોતાની ભૂમિકા પર ધ્યાન આપે એવી ચર્ચા છે. નવીન જિંદાલની સૂચના પછી ગંભીર પાસે બીજો વિકલ્પ નહોતો બચ્યો.
Published at : 26 Apr 2018 10:29 AM (IST)
View More





















