શોધખોળ કરો

વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, કેદાર જાધવ થયો ફિટ જાહેર

આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત જાહેર થયેલા કેદાર જાધવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે ટીમ ઈન્ડિયા સાથે 22 મેના રોજ લંડનની ઉડાન ભરશે. ઇજાના કારણે જાધવનું વર્લ્ડકપમાં રમવું શંકાસ્પદ માનવામાં આવતું હતું.

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સંજોગોમાં ભારત માટે ખુશખબર આવ્યા છે. આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત જાહેર થયેલા કેદાર જાધવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે ટીમ ઈન્ડિયા સાથે 22 મેના રોજ લંડનની ઉડાન ભરશે. ઇજાના કારણે જાધવનું વર્લ્ડકપમાં રમવું શંકાસ્પદ માનવામાં આવતું હતું પરંતુ હવે તે સંપૂર્ણ ફીટ થઈ ચુક્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે કેદાર જાધવે 16 મેના રોજ ફિટનેસ ટેસ્ટ આપી હતી અને તેણે આ ટેસ્ટ પાસ કરી લીધી છે. ટીમ ઈન્ડિયાના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે બીસીસીઆઈને તેનો રિપોર્ટ સોંપ્યો છે અને આ રિપોર્ટમાં કેદાર જાધવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. કેદાર જાધવ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે મહત્વની ભૂમિકા નીભાવી શકે છે. તે 6 નંબર પર બેટિંગ અને પાર્ટ ટાઇમ બોલિંગ પણ કરે છે. આ નંબર પર તેનો રેકોર્ શાનદાર રહ્યો છે. 59 વન ડેમાં 4348ની સરેરાશથી 1145 રન બનાવ્યા છે. જેમાં બે સદી અને પાંચ અડધી સદી પણ સામેલ છે.  ઉપરાંત 5.15ની સરેરાશથી 27 વિકેટ ઝડપી છે. જાધવની આ ક્ષમતાના કારણે તેને વર્લ્ડકપ 2019ની ટિકિટ મળી છે. કેદાર જાધવ વિશ્વના સૌથી ઉપયોગી ક્રિકેટરોના લિસ્ટમાં ટોપ છે. તેના રમતી વખતે ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 80.39 છે. જે વિશ્વના કોઇપણ ક્રિકેટરોનું ટીમમાં શ્રેષ્ઠ યોગદાન છે. કેદાર જાધવ બાદ આ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર એન્ડી રોબર્ટ્સ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર  એન્ડ્રૂ સાયમન્ડ્સ અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર લેરી ગોમ્સનો નંબર આવે છે. ICC વર્લ્ડકપની પેનલમાં ભારતના ક્યા ત્રણ કોમેન્ટેટર્સને મળ્યું સ્થાન, જાણો વિગત કયા ક્રિકેટરની પત્ની સાથે ધોળા દિવસે લૂંટારૂએ લૂંટ ચલાવી, ક્રિકેટરનું નામ જાણીને ચોંકી જશો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget