શોધખોળ કરો

યુવરાજ સિંહે કર્યો મોટો ખુલાસો, આ કારણે કિંગ્સ ઇલેવન પંજાબમાં રહ્યો હતો ફ્લોપ...

1/3
યુવરાજે કહ્યું કે, આ વર્ષે આ તકનો લાભ લેવા માગશે. તેણે કહ્યું કે, તેને એ વાતનો અંદાજ પહેલા જ હતો કે પ્રથમ રાઉન્ડમાં તેને કોઈપણ ટીમ નહીં ખરીદે. યુવરાજે કહ્યું કે, મને એવું લાગતું હતું કે હું આ સીઝનમાં મુંબઈ તરફતી જ રમીશ. સાચું કહું તો હું આઈપીએલમાં રમવાની તક મળે તેની રાહ જોઈ રહ્યો હતો. હું ખુશ છું કે મને આ તક મળી.
યુવરાજે કહ્યું કે, આ વર્ષે આ તકનો લાભ લેવા માગશે. તેણે કહ્યું કે, તેને એ વાતનો અંદાજ પહેલા જ હતો કે પ્રથમ રાઉન્ડમાં તેને કોઈપણ ટીમ નહીં ખરીદે. યુવરાજે કહ્યું કે, મને એવું લાગતું હતું કે હું આ સીઝનમાં મુંબઈ તરફતી જ રમીશ. સાચું કહું તો હું આઈપીએલમાં રમવાની તક મળે તેની રાહ જોઈ રહ્યો હતો. હું ખુશ છું કે મને આ તક મળી.
2/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપ જીતાડનાર શાનદાર બેટ્સમેન યુવરાજ સિંહેએ મોટું નિવેદન આપતા આઈપીએલ 11માં પોતાના ફ્લોપ પ્રદર્શન પાછળ ઈશારમાં જ કિંગ્સ ઇલેવન પંજાબના ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉભા કર્યા છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડકપ અને 2011 વર્લ્ડકપ જીતાડનાર શાનદાર બેટ્સમેન યુવરાજ સિંહેએ મોટું નિવેદન આપતા આઈપીએલ 11માં પોતાના ફ્લોપ પ્રદર્શન પાછળ ઈશારમાં જ કિંગ્સ ઇલેવન પંજાબના ટીમ મેનેજમેન્ટ પર સવાલ ઉભા કર્યા છે.
3/3
મુંબઈ મિરરને આપેલ ઇન્ટરવ્યૂમાં યુવરાજ સિંહે કહ્યું કે, તેને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો, જેના કારણે તેની છેલ્લી સીઝન સારી ન રહી. તેણે કહ્યું કે, હું છેલ્લી સીઝનમાં મારા ખરાબ પ્રદર્શન સાથે સહમત છું. હું ચાર પાંચ મેચમાં અલગ અલગ પોઝીસન્સ પર રમ્યો. મને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો.
મુંબઈ મિરરને આપેલ ઇન્ટરવ્યૂમાં યુવરાજ સિંહે કહ્યું કે, તેને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો, જેના કારણે તેની છેલ્લી સીઝન સારી ન રહી. તેણે કહ્યું કે, હું છેલ્લી સીઝનમાં મારા ખરાબ પ્રદર્શન સાથે સહમત છું. હું ચાર પાંચ મેચમાં અલગ અલગ પોઝીસન્સ પર રમ્યો. મને કોઈ એક ક્રમ પર રમાડવામાં ન આવ્યો.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
Advertisement

વિડિઓઝ

SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
Embed widget