શોધખોળ કરો

કથીરિયા છૂટ્યો નથી ત્યાં ‘પાસ’ના વધુ એક ટોચના નેતા અને 5 કાર્યકરોની ધરપકડ, જાણો કોને કોને જેલમાં ધકેલાયા ?

1/4
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવા પાટીદાર આગેવાનો મથી રહ્યાં છે ત્યાં હવે ‘પાસ’ના વધુ એક ટોચના નેતા અને 5 કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયા હતા. પોલીસે સુરતમાં ‘પાસ’ કન્વીનર ધાર્મિક માલવિયા અને અન્ય 5 કાર્યકરોની ધરપકડ કરી હતી.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવા પાટીદાર આગેવાનો મથી રહ્યાં છે ત્યાં હવે ‘પાસ’ના વધુ એક ટોચના નેતા અને 5 કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયા હતા. પોલીસે સુરતમાં ‘પાસ’ કન્વીનર ધાર્મિક માલવિયા અને અન્ય 5 કાર્યકરોની ધરપકડ કરી હતી.
2/4
પુણા પોલિસે મહેન્દ્ર બાલધા, તુષાર કાછડીયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા અને મૌલિક નસીતની ધરપકડ કરી હતી. પાસ કન્વિનરો સામે એકતા યાત્રા દરમિયાન પીએમ, સીએમ અને ડેપ્યુટી સીએમના પોસ્ટર પર શાહી ફેંકવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સરથાણા પોલીસે ધાર્મિક માલવિયાની ધરપકડ કરી હતી.
પુણા પોલિસે મહેન્દ્ર બાલધા, તુષાર કાછડીયા, યોગેશ કુંભાણી, આકાશ વાટલીયા અને મૌલિક નસીતની ધરપકડ કરી હતી. પાસ કન્વિનરો સામે એકતા યાત્રા દરમિયાન પીએમ, સીએમ અને ડેપ્યુટી સીએમના પોસ્ટર પર શાહી ફેંકવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં સરથાણા પોલીસે ધાર્મિક માલવિયાની ધરપકડ કરી હતી.
3/4
સરથાણામાં બીઆરટીએસ બસ સળગાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરીને ધાર્મિક માલવિયા સહિત 6 શખ્સોની ધરપકડ કરી હતી.બાદમાં તમામને જામીન મળ્યા હતા. ધાર્મિક માલવિયા અને ‘પાસ’ના કાર્યકરો સામે જાહેર મિલકતને નુકસાન અને રમખાણો કરવાના ગુનો નોંધાયો હતો. સરથાણા અને પુણા પોલીસે આ કાર્યવાહી કરી હતી.
સરથાણામાં બીઆરટીએસ બસ સળગાવવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરીને ધાર્મિક માલવિયા સહિત 6 શખ્સોની ધરપકડ કરી હતી.બાદમાં તમામને જામીન મળ્યા હતા. ધાર્મિક માલવિયા અને ‘પાસ’ના કાર્યકરો સામે જાહેર મિલકતને નુકસાન અને રમખાણો કરવાના ગુનો નોંધાયો હતો. સરથાણા અને પુણા પોલીસે આ કાર્યવાહી કરી હતી.
4/4
પોલીસે ધાર્મિક માલવિયા સાથે યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા, તુષાર કાછડિયાની પણ ધરપકડ કરી હતી. સુરતના સરથાણામાં જુદા જુદા બે ગુનામાં પાસ કન્વિનરોની ધરપકડ કરવામાં આવી હતી. સરથાણા પોલીસે ધાર્મિક માલવિયાની ધરપકડ કરી હતી.
પોલીસે ધાર્મિક માલવિયા સાથે યોગેશ કુંભાણી, આકાશ વાટલિયા, મૌલિક નસીત, મહેન્દ્ર બાલધા, તુષાર કાછડિયાની પણ ધરપકડ કરી હતી. સુરતના સરથાણામાં જુદા જુદા બે ગુનામાં પાસ કન્વિનરોની ધરપકડ કરવામાં આવી હતી. સરથાણા પોલીસે ધાર્મિક માલવિયાની ધરપકડ કરી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Surat | સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ટ્રેનમાં સવાર હતા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
નેપાળના 5 જિલ્લાઓમાં ભયાનક જળપ્રલય: પૂરના પ્રકોપથી 7 લોકોનાં મોત અને 9 પોલીસકર્મી ગુમ
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ
ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
Bhavnagar: લઠ્ઠાકાંડને લઈ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહીના સંકેત, બેદરકાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી
Bhavnagar: લઠ્ઠાકાંડને લઈ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહીના સંકેત, બેદરકાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી
Embed widget