શોધખોળ કરો

સુરતમાં શક્તિસિંહના પૂતળા દહન કાર્યક્રમમાં હાજર રહ્યા ભાજપના કેટલા કાર્યકરો? જાણીને લાગી જશે આંચકો

1/5
શક્તિસિંહે આવું નિવેદન આપતાં ખાલી સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ, મહેસાણા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં શક્તિસિંહ ગોહિલનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
શક્તિસિંહે આવું નિવેદન આપતાં ખાલી સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ, મહેસાણા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં શક્તિસિંહ ગોહિલનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
2/5
પાટીદાર વિસ્તારમાં પૂતળાં દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાથી પાસના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પૂતળાં દહન ભાજપ દ્વારા સળગાવવામાં આવ્યા હતાં.
પાટીદાર વિસ્તારમાં પૂતળાં દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાથી પાસના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પૂતળાં દહન ભાજપ દ્વારા સળગાવવામાં આવ્યા હતાં.
3/5
ભાજપ દ્વારા વરાછા અને મોટા વરાછા વિસ્તારમાં કોંગ્રેસના નેતાના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શક્તિસિંહના પૂતળા દહન વખતે ભાજપીઓએ કોંગ્રેસ હાય હાયના નારા પણ લગાવ્યાં હતાં.
ભાજપ દ્વારા વરાછા અને મોટા વરાછા વિસ્તારમાં કોંગ્રેસના નેતાના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શક્તિસિંહના પૂતળા દહન વખતે ભાજપીઓએ કોંગ્રેસ હાય હાયના નારા પણ લગાવ્યાં હતાં.
4/5
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરદાર પટેલનો ડીએનએ હાર્દિક પટેલ છે આટલું નિવેદન આપતાં જ સમગ્ર ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલનો ભારે વિરોધ થયો હતો. જેમાં આજે સુરત ભાજપ દ્વારા પાટીદારની વસતી ધરાવતા વરાછા વિસ્તારમાં શક્તિસિંહનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ પૂતળા દહન કરવામાં માત્ર 10 જેટલા કાર્યકરો હતા.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સરદાર પટેલનો ડીએનએ હાર્દિક પટેલ છે આટલું નિવેદન આપતાં જ સમગ્ર ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલનો ભારે વિરોધ થયો હતો. જેમાં આજે સુરત ભાજપ દ્વારા પાટીદારની વસતી ધરાવતા વરાછા વિસ્તારમાં શક્તિસિંહનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ પૂતળા દહન કરવામાં માત્ર 10 જેટલા કાર્યકરો હતા.
5/5
સુરત: ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો વચ્ચે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે જેમાં છેલ્લા ત્રણવાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે જેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં સોમવારે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ એક નિવેદન આપ્યું હતું જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
સુરત: ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો વચ્ચે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે જેમાં છેલ્લા ત્રણવાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે જેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં સોમવારે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ એક નિવેદન આપ્યું હતું જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget