શોધખોળ કરો
સુરતમાં શક્તિસિંહના પૂતળા દહન કાર્યક્રમમાં હાજર રહ્યા ભાજપના કેટલા કાર્યકરો? જાણીને લાગી જશે આંચકો
1/5

શક્તિસિંહે આવું નિવેદન આપતાં ખાલી સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં ઘણી જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ, મહેસાણા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં શક્તિસિંહ ગોહિલનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું.
2/5

પાટીદાર વિસ્તારમાં પૂતળાં દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાથી પાસના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પૂતળાં દહન ભાજપ દ્વારા સળગાવવામાં આવ્યા હતાં.
Published at : 14 Nov 2017 03:38 PM (IST)
View More





















