શોધખોળ કરો

સુરતઃ પિતાએ યુવકને કહ્યુંઃ સંન્યાસ ના લેતો હોય તો 10 લાખની બાઈક ને ઔડી કાર અપાવું, પુત્રે શું કર્યું ?

1/3
પુત્રના સંન્યાસ માર્ગ લેવાના નિર્ણય પર પિતા ભરતભાઈએ યશને એક લાખની બાઇક ખરીદીને આપી. દર વખતે મોંઘીદાટ કાર જેવી કે જગુઆર, ઓડી, મર્સીડીઝ તેમ જ મોંઘા ફોનની લાલચ આપી અને કહ્યું કે, સંસારનો ત્યાગ ન કરે. સાથે આયૂષી જ્યારે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના પ્રવચનમાં ગઈ તો તેને દીક્ષાનો વિચાર આવ્યો. ત્યાર બાદ આયૂષીનું ધ્યાન અભ્યાસમાં લાગતું નહતું. યશે પણ ધો. 12નો અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધીવિહાર કર્યો છે.
પુત્રના સંન્યાસ માર્ગ લેવાના નિર્ણય પર પિતા ભરતભાઈએ યશને એક લાખની બાઇક ખરીદીને આપી. દર વખતે મોંઘીદાટ કાર જેવી કે જગુઆર, ઓડી, મર્સીડીઝ તેમ જ મોંઘા ફોનની લાલચ આપી અને કહ્યું કે, સંસારનો ત્યાગ ન કરે. સાથે આયૂષી જ્યારે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના પ્રવચનમાં ગઈ તો તેને દીક્ષાનો વિચાર આવ્યો. ત્યાર બાદ આયૂષીનું ધ્યાન અભ્યાસમાં લાગતું નહતું. યશે પણ ધો. 12નો અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધીવિહાર કર્યો છે.
2/3
 સુરતઃ સુરતમાં એક કાપડવેપારી ભરત વોરાના બે સંતાનોએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. ભરત વોરાના દીકરા યશ અને આયુષીએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. જો કે પિતાએ દીકરાને ભક્તિ માર્ગે જતો રોકવા માટે એક લાખની બાઇક અને ઓડી કારની લાલચ આપી હતી. તેમ છતાં દીકરાએ એ તમામ લાલચોને ફગાવીને સંન્યાસનો માર્ગે જવાનું પસંદ કર્યું હતું.
સુરતઃ સુરતમાં એક કાપડવેપારી ભરત વોરાના બે સંતાનોએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. ભરત વોરાના દીકરા યશ અને આયુષીએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. જો કે પિતાએ દીકરાને ભક્તિ માર્ગે જતો રોકવા માટે એક લાખની બાઇક અને ઓડી કારની લાલચ આપી હતી. તેમ છતાં દીકરાએ એ તમામ લાલચોને ફગાવીને સંન્યાસનો માર્ગે જવાનું પસંદ કર્યું હતું.
3/3
મળતી વિગતો અનુસારસ મૂળ બનાસકાંઠાના વાવ ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા કાપડ વેપારી ભરત વોરાના બન્ને સંતાનો સંસારની મોહમાયા ત્યજીને હવે સંયમ માર્ગે ચાલશે. મુમુક્ષુઓનો દીક્ષા સમારોહ 9 ડિસેમ્બરે અડાજણ સ્થિત રિવરફ્રન્ટ પર યોજાશે. જેની પૂર્વે 7 ડિસેમ્બરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. દીક્ષાના નિર્ણય અંગે યશે કહ્યું હતું કે, પૈસા, ગાડી, ઘર, સુખ-સુવિધા કે વૈભવ કોઈ પણ ચીજ અંતિમ સમયે સાથે નથી આવતી. આપણા કર્મ જ આપણો આગળનો ભવ નક્કી કરે છે. મુમુક્ષુ આયૂષીએ કહ્યું હતું કે, વિહાર કરતી વખતે મેં આ સંસારની ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી સંયમ જીવન પસાર કર્યું.
મળતી વિગતો અનુસારસ મૂળ બનાસકાંઠાના વાવ ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા કાપડ વેપારી ભરત વોરાના બન્ને સંતાનો સંસારની મોહમાયા ત્યજીને હવે સંયમ માર્ગે ચાલશે. મુમુક્ષુઓનો દીક્ષા સમારોહ 9 ડિસેમ્બરે અડાજણ સ્થિત રિવરફ્રન્ટ પર યોજાશે. જેની પૂર્વે 7 ડિસેમ્બરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. દીક્ષાના નિર્ણય અંગે યશે કહ્યું હતું કે, પૈસા, ગાડી, ઘર, સુખ-સુવિધા કે વૈભવ કોઈ પણ ચીજ અંતિમ સમયે સાથે નથી આવતી. આપણા કર્મ જ આપણો આગળનો ભવ નક્કી કરે છે. મુમુક્ષુ આયૂષીએ કહ્યું હતું કે, વિહાર કરતી વખતે મેં આ સંસારની ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી સંયમ જીવન પસાર કર્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
Embed widget