શોધખોળ કરો

સુરતઃ પિતાએ યુવકને કહ્યુંઃ સંન્યાસ ના લેતો હોય તો 10 લાખની બાઈક ને ઔડી કાર અપાવું, પુત્રે શું કર્યું ?

1/3
પુત્રના સંન્યાસ માર્ગ લેવાના નિર્ણય પર પિતા ભરતભાઈએ યશને એક લાખની બાઇક ખરીદીને આપી. દર વખતે મોંઘીદાટ કાર જેવી કે જગુઆર, ઓડી, મર્સીડીઝ તેમ જ મોંઘા ફોનની લાલચ આપી અને કહ્યું કે, સંસારનો ત્યાગ ન કરે. સાથે આયૂષી જ્યારે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના પ્રવચનમાં ગઈ તો તેને દીક્ષાનો વિચાર આવ્યો. ત્યાર બાદ આયૂષીનું ધ્યાન અભ્યાસમાં લાગતું નહતું. યશે પણ ધો. 12નો અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધીવિહાર કર્યો છે.
પુત્રના સંન્યાસ માર્ગ લેવાના નિર્ણય પર પિતા ભરતભાઈએ યશને એક લાખની બાઇક ખરીદીને આપી. દર વખતે મોંઘીદાટ કાર જેવી કે જગુઆર, ઓડી, મર્સીડીઝ તેમ જ મોંઘા ફોનની લાલચ આપી અને કહ્યું કે, સંસારનો ત્યાગ ન કરે. સાથે આયૂષી જ્યારે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજના પ્રવચનમાં ગઈ તો તેને દીક્ષાનો વિચાર આવ્યો. ત્યાર બાદ આયૂષીનું ધ્યાન અભ્યાસમાં લાગતું નહતું. યશે પણ ધો. 12નો અભ્યાસ કર્યા બાદ બે વર્ષ સુધીવિહાર કર્યો છે.
2/3
 સુરતઃ સુરતમાં એક કાપડવેપારી ભરત વોરાના બે સંતાનોએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. ભરત વોરાના દીકરા યશ અને આયુષીએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. જો કે પિતાએ દીકરાને ભક્તિ માર્ગે જતો રોકવા માટે એક લાખની બાઇક અને ઓડી કારની લાલચ આપી હતી. તેમ છતાં દીકરાએ એ તમામ લાલચોને ફગાવીને સંન્યાસનો માર્ગે જવાનું પસંદ કર્યું હતું.
સુરતઃ સુરતમાં એક કાપડવેપારી ભરત વોરાના બે સંતાનોએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. ભરત વોરાના દીકરા યશ અને આયુષીએ દીક્ષા ગ્રહણ કરી ભક્તિના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું છે. જો કે પિતાએ દીકરાને ભક્તિ માર્ગે જતો રોકવા માટે એક લાખની બાઇક અને ઓડી કારની લાલચ આપી હતી. તેમ છતાં દીકરાએ એ તમામ લાલચોને ફગાવીને સંન્યાસનો માર્ગે જવાનું પસંદ કર્યું હતું.
3/3
મળતી વિગતો અનુસારસ મૂળ બનાસકાંઠાના વાવ ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા કાપડ વેપારી ભરત વોરાના બન્ને સંતાનો સંસારની મોહમાયા ત્યજીને હવે સંયમ માર્ગે ચાલશે. મુમુક્ષુઓનો દીક્ષા સમારોહ 9 ડિસેમ્બરે અડાજણ સ્થિત રિવરફ્રન્ટ પર યોજાશે. જેની પૂર્વે 7 ડિસેમ્બરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. દીક્ષાના નિર્ણય અંગે યશે કહ્યું હતું કે, પૈસા, ગાડી, ઘર, સુખ-સુવિધા કે વૈભવ કોઈ પણ ચીજ અંતિમ સમયે સાથે નથી આવતી. આપણા કર્મ જ આપણો આગળનો ભવ નક્કી કરે છે. મુમુક્ષુ આયૂષીએ કહ્યું હતું કે, વિહાર કરતી વખતે મેં આ સંસારની ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી સંયમ જીવન પસાર કર્યું.
મળતી વિગતો અનુસારસ મૂળ બનાસકાંઠાના વાવ ગામના વતની અને હાલમાં સુરતમાં રહેતા કાપડ વેપારી ભરત વોરાના બન્ને સંતાનો સંસારની મોહમાયા ત્યજીને હવે સંયમ માર્ગે ચાલશે. મુમુક્ષુઓનો દીક્ષા સમારોહ 9 ડિસેમ્બરે અડાજણ સ્થિત રિવરફ્રન્ટ પર યોજાશે. જેની પૂર્વે 7 ડિસેમ્બરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે. દીક્ષાના નિર્ણય અંગે યશે કહ્યું હતું કે, પૈસા, ગાડી, ઘર, સુખ-સુવિધા કે વૈભવ કોઈ પણ ચીજ અંતિમ સમયે સાથે નથી આવતી. આપણા કર્મ જ આપણો આગળનો ભવ નક્કી કરે છે. મુમુક્ષુ આયૂષીએ કહ્યું હતું કે, વિહાર કરતી વખતે મેં આ સંસારની ભૌતિક સુખ-સગવડોનો ત્યાગ કરી સંયમ જીવન પસાર કર્યું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget