શોધખોળ કરો

હાર્દિક પટેલને મંગળવાર સુધીમાં મુક્ત કરવા અલ્ટિમેટમ, નહીં છોડાય તો શું કરવા અપાઈ ચીમકી ? જાણો વિગત

1/6
પાટીદાર યુવાનોએ શુક્રવારે રાત્રે સુરતના અલગ અલગ 8 વિસ્તારોમાંથી વિઘ્નહર્તા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. હવે પુનઃ વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી ચાલી રહી છે. સુરતમાં હાર્દિકના સમર્થકોની સંખ્યા મોટી છે તેના કારણે આ એલાનના કારણે સરકારમાં ચિંતાનો માહોલ છે.
પાટીદાર યુવાનોએ શુક્રવારે રાત્રે સુરતના અલગ અલગ 8 વિસ્તારોમાંથી વિઘ્નહર્તા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. હવે પુનઃ વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી ચાલી રહી છે. સુરતમાં હાર્દિકના સમર્થકોની સંખ્યા મોટી છે તેના કારણે આ એલાનના કારણે સરકારમાં ચિંતાનો માહોલ છે.
2/6
પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે ગણેશ વિસર્જન સુધીમાં એટલે કે 5 સપ્ટેમ્બર સુધીમાં જો હાર્દિક પટેલ જેલમુક્ત નહીં થાય તો મંગળવારે ગણેશ વિસર્જન યાત્રામાં પાટીદારો વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરશે. આ માટે પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી તેવું પણ તેમણે કહ્યું હતું.
પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે ગણેશ વિસર્જન સુધીમાં એટલે કે 5 સપ્ટેમ્બર સુધીમાં જો હાર્દિક પટેલ જેલમુક્ત નહીં થાય તો મંગળવારે ગણેશ વિસર્જન યાત્રામાં પાટીદારો વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરશે. આ માટે પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી તેવું પણ તેમણે કહ્યું હતું.
3/6
આ અંગેની પોલીસ પરવાનગી માગી છે કે કેમ એવું પૂછતા ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે આ તો ધાર્મિક કાર્યક્રમ છે. તમામ ગણેશ મહોત્સવના આયોજકોએ વિસર્જન યાત્રા માટે પરવાનગી તો લીધી જ હોય છે. જેથી આ કાર્યક્રમમાં કોઈ વિશેષ પરવાનગી લેવાની થતી નથી.
આ અંગેની પોલીસ પરવાનગી માગી છે કે કેમ એવું પૂછતા ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે આ તો ધાર્મિક કાર્યક્રમ છે. તમામ ગણેશ મહોત્સવના આયોજકોએ વિસર્જન યાત્રા માટે પરવાનગી તો લીધી જ હોય છે. જેથી આ કાર્યક્રમમાં કોઈ વિશેષ પરવાનગી લેવાની થતી નથી.
4/6
તેમણે કહ્યું કે પાટીદારોના પ્રભુત્વવાળા જે વિસ્તારો છે તે વરાછા, કતારગામ, મોટા વરાછા, પૂણા, સરથાણા, અમરોલી વગેરેમાં જેટલા પણ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે તે તમામ ગણેશજીની પ્રતિમા એક જગ્યાએ એકત્ર કરવામાં આવશે અને તમામનું એક સાથે જ વિસર્જન કરવામાં આવશે.
તેમણે કહ્યું કે પાટીદારોના પ્રભુત્વવાળા જે વિસ્તારો છે તે વરાછા, કતારગામ, મોટા વરાછા, પૂણા, સરથાણા, અમરોલી વગેરેમાં જેટલા પણ ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે તે તમામ ગણેશજીની પ્રતિમા એક જગ્યાએ એકત્ર કરવામાં આવશે અને તમામનું એક સાથે જ વિસર્જન કરવામાં આવશે.
5/6
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા વિરુદ્ધ ખોટો કેસ કરી તેને ખોટી રીતે જેલમાં ધકેલવાના મામલે પાટીદારોમાં ભારે આક્રોશ છે. સુરતમાં પણ આ ઘટનાના ઉગ્ર પડઘા પડ્યા છે અને સુરતમાં પાટીદારોએ રેલી કાઢીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયા વિરુદ્ધ ખોટો કેસ કરી તેને ખોટી રીતે જેલમાં ધકેલવાના મામલે પાટીદારોમાં ભારે આક્રોશ છે. સુરતમાં પણ આ ઘટનાના ઉગ્ર પડઘા પડ્યા છે અને સુરતમાં પાટીદારોએ રેલી કાઢીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
6/6
હવે પાસ દ્વારા ચીમકી અપાઈ છે કે, આગામી 5-9-17 સુધીમાં એટલે કે મંગળવાર સુધીમાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાને જેલમુક્ત કરવામાં નહીં આવે તો સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મોટા પાયા પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
હવે પાસ દ્વારા ચીમકી અપાઈ છે કે, આગામી 5-9-17 સુધીમાં એટલે કે મંગળવાર સુધીમાં હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાને જેલમુક્ત કરવામાં નહીં આવે તો સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મોટા પાયા પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget