શોધખોળ કરો
હાર્દિક પટેલને મંગળવાર સુધીમાં મુક્ત કરવા અલ્ટિમેટમ, નહીં છોડાય તો શું કરવા અપાઈ ચીમકી ? જાણો વિગત
1/6

પાટીદાર યુવાનોએ શુક્રવારે રાત્રે સુરતના અલગ અલગ 8 વિસ્તારોમાંથી વિઘ્નહર્તા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. હવે પુનઃ વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી ચાલી રહી છે. સુરતમાં હાર્દિકના સમર્થકોની સંખ્યા મોટી છે તેના કારણે આ એલાનના કારણે સરકારમાં ચિંતાનો માહોલ છે.
2/6

પાસના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે ગણેશ વિસર્જન સુધીમાં એટલે કે 5 સપ્ટેમ્બર સુધીમાં જો હાર્દિક પટેલ જેલમુક્ત નહીં થાય તો મંગળવારે ગણેશ વિસર્જન યાત્રામાં પાટીદારો વધુ એક વખત શક્તિ પ્રદર્શન કરશે. આ માટે પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી તેવું પણ તેમણે કહ્યું હતું.
Published at : 03 Sep 2017 10:50 AM (IST)
View More























