શોધખોળ કરો
નીવ હત્યા પ્રકરણ: હત્યારા બાપને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવાશે, જાણો વિગત
1/4

ગાંધીનગર એફએસએલ દ્વારા 1થી 3 ઓગસ્ટ દરમિયાન પોલિગ્રાફીક ટેસ્ટ માટે મુદ્દત આપવામાં આવી છે. જેથી પોલીસ તેણે ગાંધીનગર ખાતે લઈ જશે. જ્યાં તેનો પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા પુરાવા માટે જરૂરી કેટલાક પ્રશ્નો પણ તૈયાર કરી દેવામાં આવ્યા હોવાઈ જાણકારી મળી રહી છે.
2/4

જોકે તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે નીવ પોતાનો પુત્ર ન હોવાની શંકા હતી જેથી નીવને તેણે જીવતો જ નદીમાં ફેંકી દીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે નિશિત પાસે લાઈવ ડિટેક્ટ ટેસ્ટમાં નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટની કોર્ટ સમક્ષ મંજૂરી માટે અરજી કરાવી હતી. જેના આધારે કોર્ટે બંને ટેસ્ટની મંજૂરી આપી હતી.
Published at : 31 Jul 2018 10:37 AM (IST)
View More





















