શોધખોળ કરો

નીવ હત્યા પ્રકરણ: હત્યારા બાપને પોલિગ્રાફી ટેસ્ટ માટે ગાંધીનગર લઈ જવાશે, જાણો વિગત

1/4
ગાંધીનગર એફએસએલ દ્વારા 1થી 3 ઓગસ્ટ દરમિયાન પોલિગ્રાફીક ટેસ્ટ માટે મુદ્દત આપવામાં આવી છે. જેથી પોલીસ તેણે ગાંધીનગર ખાતે લઈ જશે. જ્યાં તેનો પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા પુરાવા માટે જરૂરી કેટલાક પ્રશ્નો પણ તૈયાર કરી દેવામાં આવ્યા હોવાઈ જાણકારી મળી રહી છે.
ગાંધીનગર એફએસએલ દ્વારા 1થી 3 ઓગસ્ટ દરમિયાન પોલિગ્રાફીક ટેસ્ટ માટે મુદ્દત આપવામાં આવી છે. જેથી પોલીસ તેણે ગાંધીનગર ખાતે લઈ જશે. જ્યાં તેનો પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. આ અંગે પોલીસ અધિકારીઓ દ્વારા પુરાવા માટે જરૂરી કેટલાક પ્રશ્નો પણ તૈયાર કરી દેવામાં આવ્યા હોવાઈ જાણકારી મળી રહી છે.
2/4
જોકે તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે નીવ પોતાનો પુત્ર ન હોવાની શંકા હતી જેથી નીવને તેણે જીવતો જ નદીમાં ફેંકી દીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે નિશિત પાસે લાઈવ ડિટેક્ટ ટેસ્ટમાં નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટની કોર્ટ સમક્ષ મંજૂરી માટે અરજી કરાવી હતી. જેના આધારે કોર્ટે બંને ટેસ્ટની મંજૂરી આપી હતી.
જોકે તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે નીવ પોતાનો પુત્ર ન હોવાની શંકા હતી જેથી નીવને તેણે જીવતો જ નદીમાં ફેંકી દીધો હતો. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે નિશિત પાસે લાઈવ ડિટેક્ટ ટેસ્ટમાં નાર્કો અને પોલિગ્રાફિક ટેસ્ટની કોર્ટ સમક્ષ મંજૂરી માટે અરજી કરાવી હતી. જેના આધારે કોર્ટે બંને ટેસ્ટની મંજૂરી આપી હતી.
3/4
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચાવનાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામની ઘટનામાં અઢી વર્ષના માસૂમ બાળક નીવનું તેના નિશિતે ગત 16મી જુલાઈના રોજ જીવતો મીંઢોળા નદીમાં ફેંકી દઈ હત્યા કરી નાંખી હતી. ઘટનામાં નિશિતની ધરપકડ બાદ તેણે અલગ-અલગ નિવેદનો આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચાવનાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામની ઘટનામાં અઢી વર્ષના માસૂમ બાળક નીવનું તેના નિશિતે ગત 16મી જુલાઈના રોજ જીવતો મીંઢોળા નદીમાં ફેંકી દઈ હત્યા કરી નાંખી હતી. ઘટનામાં નિશિતની ધરપકડ બાદ તેણે અલગ-અલગ નિવેદનો આપી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
4/4
બારડોલી: નીવ હત્યા પ્રકરણમાં આરોપી પિતા નિશિતને લાઈવ ડિટેક્ટમાં પોલિગ્રાફી ટેસ્ટ માટે આગામી 1થી 3 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર ખાતે લઈ જવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 10માં દિવસે નીવનો મૃતદેહ મળી આવ્યો હતો.
બારડોલી: નીવ હત્યા પ્રકરણમાં આરોપી પિતા નિશિતને લાઈવ ડિટેક્ટમાં પોલિગ્રાફી ટેસ્ટ માટે આગામી 1થી 3 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર ખાતે લઈ જવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે 10માં દિવસે નીવનો મૃતદેહ મળી આવ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget