શોધખોળ કરો
સુરતમાં સરદાર પટેલની પ્રતિમાને હાર્દિક પટેલ હાર પહેરાવવા ગયો ને પોલીસે નોંધી દીધો શેનો કેસ?
1/5

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ સામે સુરતમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ગત દસમી જાન્યુઆરીએ વરાછારોડ મિની હિરાબજાર સર્કલ ખાતે પાસના હોદ્દેદારો, જેલમાંથી છૂટેલા ચાર પાટીદાર યુવાનો અને હાર્દિક પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.
2/5

પાસ તરફથી અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, જેલમાંથી છૂટેલા પાસના ચારેય સ્ભોને આવકારવા માટે શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી. આ માટે પોલીસ પરવાનગી પણ લીધી હતી. આમ છતા ભાજપના ઇશારે વરાછા પોલીસે ગુનો નોંધ્યો છે.
Published at : 12 Jan 2018 02:17 PM (IST)
View More






















